BANASKANTHA
થરામાં શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી…
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવ્યું
સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જિલ્લા U-14 કરાટે ટુર્નામેન્ટ નું પાલનપુર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.જેમાં શ્રીમતી સાળવી પ્રા. શાળા,…
વાહરા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપ્યું
પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું એક અલગ મહત્વ ધરાવે છે. લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં દાનપુર્ણ કે સારું કામ…
લાખણી ના વાસણા મા હર ઘર ત્રિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામે શહીદો સુવાસ ફેલાઈ આજ રોજ રાષ્ટ્ર ને સન્માન અર્પણ એવા…
વડગામના વતની એવા વિશ્વમ રાવલની રાજયકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધા માટે જિલ્લા ની ટીમ માં પસંદગી થઈ
14 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા વડગામના વતની એવા વિશ્વમ રાવલની રાજયકક્ષાની રાયફલ શૂટિંગ સ્પર્ધા માટે જિલ્લા ની ટીમ…
પાલનપુર બન્યું તિરંગામય:-દેશભક્તિના નારા સાથે પોલીસ હેડ ક્વાર્ટર થી કલેકટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ
જિલ્લાકક્ષાની તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિ તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ગર્વભેર લહેરાવ્યો…
14 ઓગસ્ટ ભારતીય ઇતિહાસમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
(માહિતી બ્યુરો,પાલનપુર) 14 ઓગસ્ટ એટલે ભારતીય ઇતિહાસની એક એવી ઘટના કે જેને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.…
દાંતીવાડા તિરંગામય: તાલુકા પંચાયત થી કૃષિ યુનિવર્સિટીના ગેટ સુધી તિરંગાયાત્રા યોજાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સર્વે નાગરિકો…
થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરાવતા બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા..
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર ત્રિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે.જેને અનુલક્ષીને આજરોજ તા. ૧૩/૦૮/૨૦૨૪ ને…








