BANASKANTHA
અંબાજી ખાતે સેવાકેમ્પોના આયોજકો સાથે બેઠક યોજાઈ
માઈભક્તોની સુખાકારી માટે તથા સુખદ પદયાત્રા માટે વિવિધ વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરાશે (માહિતી બ્યુરો,પાલનપુર) વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૨૪થી…
યોગાંજલિ દ્વારા બહેનોને સ્વરોજગારી આપવાનો નમ્ર પ્રયાસ
યોગાંજલિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે બહેનોને વિવિધ કલાકૌશલ્યની તાલીમ આપી આર્થિક ઉપાર્જન કરવા માટે સક્ષમ કરવી.આ માહિતી આપતાં…
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર
રાધનપુરમાં રઘુવંશી ઠક્કર સમાજનું ગૌરવ વધારતી ડૉ.હિરલ.કે.ઠક્કર રાધનપુરના વતની ડૉ.હિરલ કે.ઠક્કરે કોમર્સ/એકાઉન્ટન્સી વિષયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રાધનપુર કોલેજના પ્રિ.ડૉ.સી.એમ.…
થરા પોલીસ સ્ટેશનમાં પી.એસ. આઈ.આર.જે.ચૌધરી નો વિદાય સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા પોલિસ સ્ટેશન ખાતે એક વર્ષ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ.પ્રદ્યુમનસિંહ એન.જાડેજાની વિદાય અને નવિન આવેલ…
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ,પાલનપુરમાં ફ્રેશર્સ- મીટ કાર્યક્રમ યોજાયો
જી.ડી મોદી વિદ્યા સંકુલના ઓપનએર થિયેટરમાં બી.એ. અને એમ.એ. ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો ફ્રેશર્સ મીટ- 2024 નું આયોજન…
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં “શિક્ષક સજ્જતા અને શિક્ષક ધર્મ” મોટીવેશન સેમિનાર યોજાયો
28 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં તા-26 …










