BANASKANTHA
બનાસકાંઠા જિલ્લાની રસાણા નાના પ્રાથમિક શાળા નું ગૌરવ વધારતા શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકી
27 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ થી શિક્ષક શ્રી પ્રકાશભાઈ સોલંકીનું રમેશભાઈ ઓઝા…
પાલનપુર ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાઈ
કુદરતી અને કુત્રિમ આપત્તિના સમયે રાહત અને બચાવ કામગીરીનું ડેમોસ્ટ્રેશન દ્વારા માહિતી માર્ગદર્શન અપાયું (માહિતી બ્યુરો,પાલનપુર) આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ,…
થરામાં ભાજપા દ્વારા કારગીલ વિજય દીવસ નિમિત્તે મસાલ રેલી દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરી
૨૫ વર્ષ પહેલા શું થયું હતું? દેશના વીરોએ આવી રીતે દુશ્મનને કર્યા હતા ઘૂંટણિયે.. ૧૯૯૯ એટલે કે ૨૫ વર્ષ પહેલા…
ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા આદર્શ વિદ્યાલય વિસનગર (ઉચ્ચ પ્રાથમિક વિભાગ )ખાતે “ગુરુ વંદન- છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયેલ
26 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય વિસનગર, ઉચ્ચ પ્રાથમિક…
આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “સિદ્ધિ, પ્રેરણા અને પ્રોત્સાહન” મોટીવેશન કાર્યક્રમ યોજાયો
25 જુલાઈ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-24 જુલાઈ…
રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી માં એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજરોજ દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારની શાળા આર એચ. મહેતા વિદ્યાલય, માં કડીમાં ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા “એક પેડમાં કે નામ”કાર્યક્રમનું…
આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “ગુરુપૂર્ણિમા દિન” ઉજવાયેલ
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે ગુરુપૂર્ણિમા દિનની ઉજવણી કરવામાં…
પાક ધિરાણ ભરવા માટે રૂપિયા ૩ લાખ આપેલ હતા તેનો ચેક રિટર્ન થતા સજાનો હુકમ કરતી શિહોરી કોર્ટ.
શિહોરી કોર્ટે રૂ.ત્રણ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને ૧ વર્ષ ની સજા ફટકારી. —————————————- કાંકરેજ તાલુકાના વડા ગામના રાજુભા બાદરર્સિંગ…
સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના કાંકરેજ તાલુકા મહામંત્રી પદે નિયુક્તિ કરાઈ.
કાંકરેજ તાલુકાના રાજપુરના વતની અને કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના અગ્રણી કાર્યકર રસિકભાઈ વસ્તાભાઈ પ્રજાપતિની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત ના…
સરીયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી સધી માતાજીના મંદિરે વૃક્ષારોપણ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.
સરીયદ ખાતે પ્રજાપતિ (સમસ્ત ઉંઝિયા) સમાજના શ્રી સધી માતાજીની પધરામણી સમસ્ત ઉંઝિયા પરિવાર પ્રજાપતિ સમાજના ભાઈઓ સાથે મળી સવંત ૨૦૬૦…










