BANASKANTHA
-
નર્સિંગ એસોસિયેશન વાવ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નો કાર્યક્રમ કરવામાં આવ્યો
બનાસકાંઠા થરાદ ખાતે નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા અંગદાન જાગૃતિ કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું.…
-
આનંદનગર પ્રા.ક શાળા થરાદ -3 શિક્ષિકા દ્વારા તિથિ ભોજન
આજ રોજ તારીખ 02 /09 /2024 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા બેન શ્રીમતી ચંદ્રાબેન…
-
વાહરા કૈલાશ ટેકરી મહાદેવના મંદિરે હવન-યજ્ઞ યોજાયો…
નાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાહરા ગામ આવેલ ઐતિહાસિક અને પૂર્ણાંક મંદિર કૈલાશ ટેકરી મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથને…
-
ડિવાઈન ટચ ઈન્ટરનેશનલ સ્કૂલ, પાલનપુરમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલી એક જાણીતી શાળામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરીચંદ મેઘાણીની…
-
શ્રાવણના છેલ્લા સોમવારે સોમવતી અમાસના સહયોગ ને લઈને બાલારામ શિવ ધામમાં ભક્તોની ભીડ
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો આજે શ્રાવણનો છેલ્લો સોમવાર સાથે સોમવતી અમાવસ પણ છે જેને લઈને…
-
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરનું ઉમદા કાર્ય
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા ગુજરાત ફાયર પ્રિવેન્સ ઍન્ડ લાઈફ સેફ્ટી એક્ટ 2013/14 ની જોગવાઈ મુજબ તથા શ્રી…
-
-
થરાદ નગરપાલિકા વિસ્તારમાં 3 કરોડ 17 લાખના વિકાસકામોનું કરાયું ખાતમુહુર્ત
*થરાદનો સર્વાંગી વિકાસ થયા તે માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી* થરાદ નગરપાલિકા વિસ્તારમાં આજે…
-
થરાદની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(ગર્લ્સહોસ્ટેલ) ખાતે દીકરીઓ ની સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહવિભાગ કાર્યરત પોલીસ સ્ટેશન બે ઝેડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા થરાદ ની કસ્તુરબા ગાંધી…
-
વડગામ ખાતે રણછોડજી મંદિર ટ્રસ્ટ આયોજીત રામકથા પુર્ણાહુતિ સમારોહ યોજાયો
1 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તાલુકા મથક વડગામ ખાતે રણછોડજી મંદિર ટ્રસ્ટ…






