BANASKANTHA
-
આનંદ નગર પ્રા. શાળા થરાદ 3માં નાસ્તો આપવામા આવ્યો.
આજ રોજ તારીખ 31 /8 /2024 ના રોજ થરાદ ની આનંદ નગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા બેન શ્રીમતી મીનાક્ષીબેન…
-
. સ્વ.શ્રી લેખરાજ હેમરાજ બચાણી સાહેબની દસમી પૂણ્યતિથિ નિમિત્તે મહર્ષિ ધ્યાનંદ સરસ્વતી વિધાલયના શાળાના સ્ટાફ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું .
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા પાલનપુર ખાતે. સ્વ. શ્રી લેખરાજ હેમરાજ બચાણી સાહેબની દસમી પૂણ્યતિથિ નિમિત્તે તારીખ 30…
-
વાસણા ગામ ની પવિત્ર ભુમિ પર મોગલધામ કબરાઉ થી બાપુ ની પાવન પધરામણી
નારણ ગોહિલ લાખણી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામે પૂજ્ય વંદનીય એક દિવ્ય ચેતના અને અંધશ્રદ્ધા જેવા દુષણો સામે જાગૃતતા…
-
આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા આદર્શ વિદ્યાલય, વિસનગરનું ગૌરવ આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે પટેલ વિશ્વા કનુભાઈ એ ધો-12…
-
પાલનપુરમાં દર ગુરૂવારે ખીચડી -કઢી ના પ્રસાદ ના વિતરણ દાતા ના સહયોગથી થકી સેવા કરતા લોકસેવક હસમુખભાઈ ચૌહાણ
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો પાલનપુર ખાતે દર ગુરૂવારે ખીચડી -કઢી નો કેમ્પ જૂના ટેલિફોન એક્સચેન્જ…
-
બનાસકાંઠા જિલ્લા માં પ્રકૃતિના ખોળે આવેલ બાલારામ શિવધામ તેમજ આસપાસ અન્ય ધામનો અનન્ય મહીમા જોવા મળી રહ્યો છે
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા પાલનપુર થી 16 કિલોમીટર અંતરે આવેલા એવા બાલારામ શિવધામ કુદરતી સૌંદર્યનો ભંડાર થી…
-
આદેશ મંદિર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈની સાકરતુલા
ગુરુ શામળનાથ ગુરુ બાલકનાથની જગ્યા *આદેશ મંદિર,થરાદ* ખાતે સ્થિત *શામળેશ્વર મહાદેવના પ્રતિષ્ઠા દિન નિમિત્તે* પવિત્ર શ્રાવણ માસમાં આદેશ પરિવાર દ્વારા…
-
સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરમાં વાલી – વિદ્યાર્થી પરિસંવાદ યોજાયો
30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ધોરણ…
-
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણને “બેસ્ટ વાઇસ ચાન્સેલર એવાર્ડ” થી સન્માનિત કરાયા
ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સીસ, બનારસ હિન્દુ યુનિવસિટી, ઓલ ઈન્ડીયા એગ્રીકલ્ચર સ્ટુડન્ટ એસોશીએશન અને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ, નવી દિલ્હીના સંયુકત…
-
રણાવાસ પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો કાર્યક્રમ યોજાયો
30 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો રણાવાસ પ્રાથમિક શાળાના બાળકોને અંધશ્રદ્ધા નિર્મૂલન જાણકારી અંગે જાદુના ખેલ નો…







