BANASKANTHA
-
14 ઓગસ્ટ ભારતીય ઇતિહાસમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
(માહિતી બ્યુરો,પાલનપુર) 14 ઓગસ્ટ એટલે ભારતીય ઇતિહાસની એક એવી ઘટના કે જેને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.…
-
દાંતીવાડા તિરંગામય: તાલુકા પંચાયત થી કૃષિ યુનિવર્સિટીના ગેટ સુધી તિરંગાયાત્રા યોજાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સર્વે નાગરિકો…
-
થરામાં શ્રી ઓગડ વિદ્યા મંદિરેથી ત્રિરંગાયાત્રા નું પ્રસ્થાન કરાવતા બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા..
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર ત્રિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે.જેને અનુલક્ષીને આજરોજ તા. ૧૩/૦૮/૨૦૨૪ ને…
-
લાખણી મા સખી મંડળની બહેનો ને પ્રાકૃતિક ખેતીની તાલીમ આયોજન કરાયું
નારણ ગોહિલ લાખણી ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ખેતીમાં પાકતો પાક ધીમું ઝેર છે. જેથી રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ…
-
લાખણી ના મોટા કાપરા લાયન્સ કોલેજ માં ધર્મ પ્રચાર યાત્રા નો કાર્યક્રમ યોજાયો
નારણ ગોહિલ લાખણી *આપણું જીવન સદાચારથી યુક્ત હોવું જોઈએ, માત્ર ધર્મની વાતો કરવાથી નહિ પણ ધર્મનું આચરણ કરવાથી પરમાત્મા પ્રસન્ન…
-
-
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-12 ઓગસ્ટ 2024 ના રોજ “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો…
-
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ગામોમાં મિટિંગમાં મળતો પ્રતિસાદ.
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ગામોમાં મિટિંગમાં મળતો પ્રતિસાદ. શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ.પ્રજાપતિ, ઉપપ્રમુખ…
-
પાલનપુરમાં “નશા મુક્ત ભારત” વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવી.
જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુર એન.એસ.એસ. વિભાગ દ્વારા તા.10/8/2024નાં રોજ “નશા મુક્ત ભારત” વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં…
-
બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું આયોજન
ડીસા ખાતે નાયબ પોલીસ અધીક્ષકશ્રી સી.જે. સોલંકી દ્વારા કાયદાનું પાલન કરવાની અપીલ સાથે તિરંગાનું વિતરણ કરાયુ (માહિતી બ્યુરો,પાલનપુર) ‘હર ઘર…






