BANASKANTHA
-
બનાસકાંઠાના પર્યાવરણ પ્રેમી નારણ રાવળ ને મુખ્યમંત્રીના હસ્તે વન પંડિત પુરસ્કાર એનાયત
(માહિતી બ્યુરો,પાલનપુર) પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે નારણ રાવળ દ્વારા છેલ્લા સાત વર્ષથી વી.એસ.એસ.એમ સંસ્થાના માધ્યમથી પર્યાવરણ જાળવણીનું કાર્ય જિલ્લા…
-
આંત્રોલી પ્રાથમિક શાળા ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા બનાસકાંઠા અને તાલુકા પંચાયત આઈસીડીએસ શાખા પાલનપુર ઘટક…
-
-
થરાદ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી કરાઇ
આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો અને પ્રકૃતિને પુજનારો સમાજ છે: અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી સમાજને વિવિધ યોજનાઓ…
-
-
શ્રી રૂણી પ્રાથમિક શાળાના શિક્ષકે 15000 કિંમતના પુસ્તકો શાળાને ભેટ આપવામાં આવ્યા.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ શ્રી રૂણી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક દિનેશભાઈ ધનાભાઈ ચૌહાણ એ પોતાની શાળાના બાળકોને સાહિત્યમાં રસ,…
-
ડીસા તાલુકાના ભીલડી ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ અંગે રાજયમાં નોધપાત્ર કામગીરી…
-
વિશ્વ સ્તનપાન ઉજવણી અંતગર્ત બનાસકાંઠા આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા રેલીનું આયોજન કરાયું
(માહિતી બ્યુરો,પાલનપુર) બનાસકાંઠા આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ઉષાબેન ગજ્જર દ્રારા આ રેલીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું…
-
શેઠ શ્રી એ.એન.કે.મંગલ મંદિર વિદ્યાલય ઊણ માં કોમ્પ્યુટર લેબ અને વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.
શેઠ શ્રી એ.એન.કે.મંગલ મંદિર વિદ્યાલય ઊણ માં કોમ્પ્યુટર લેબ અને વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. કાંકરેજ તાલુકાના પશ્ચિમ છેવાડે આવેલ ઊણ…
-
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે “ખાતમુહૂર્ત- ભૂમિપૂજન” કાર્યક્રમ સંપન્ન થયો.
8 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત ‘આદર્શ શૈક્ષણિક સંકુલ’ ખાતે…









