BANASKANTHA
મેગાળ પ્રાથમિક શાળા નવીન ભવન નિર્માણ કાર્ય નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું
12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા મેગાળ પ્રાથમિક શાળા નવીન ભવન નિર્માણ કાર્ય નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.મેગાળ અનુપમ પ્રાથમિક…
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા દીક્ષાંત સમારોહ યોજાયો
12 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે ધોરણ-10 અને 12 ના…
દિયોદર પરણિતાને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી મામા સસરાએ દુષ્કર્મ આચર્યું કુટુંબી ભાઇ સામે પણ આરોપ
નોખા ગામના ભુવાજી સહિત ત્રણ ઇસમો સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ દિયોદર પરણિતાને છૂટાછેડા અપાવી દેવાની લાલચ આપી મામા…
જસરા ગામે આજ થી પાંચ દિવસીય અશ્વમેળો શરૂ
*જસરા ગામે આજ થી પાંચ દિવસીય અશ્વમેળો શરૂ* વાવ થરાદ જિલ્લાના જસરા ગામે આજથી પાંચ દિવસીય ૧૫ મો અશ્વમેળો બુઢેશ્વર…
સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો.
સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો. સાંતલપુર તાલુકાના માનપુરા (વારાહી)ના ગાંધીધામ ખાતે રહેતા પીંપળીયા પરિવાર પ્રજાપતિ…
શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકે “શબ્દસાંકળના સથવારે સરળ વિજ્ઞાન” નામની બુક લખી છે. તેનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન કરાયું
11 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ ડો પ્રદ્યુમન વાજા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા અને શિક્ષણ વિભાગ ગાંધીનગરની કચેરી…
ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
ઓગડ તાલુકાના થરા અને સાંતલપુર તાલુકાના માનપુરના પ્રજાપતિ સમાજમા નવ દંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના ધંધાર્થે…
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે રંગારંગ વાર્ષિકોત્સવ યોજાયો
10 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-10/02/2026 ના રોજ રંગારંગ…
થરામાં શ્રી નવ પરગણા રાવળદેવ સમાજના દરેક ગોળનું નવીન બંધારણ માટે મહા સંમેલન યોજાયું..
થરામાં શ્રી નવ પરગણા રાવળદેવ સમાજના દરેક ગોળનું નવીન બંધારણ માટે મહા સંમેલન યોજાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે…
બનાસકાંઠામાં “સફળતાનું પંચામૃત” ડિજિટલ પુસ્તકનું જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે વિમોચન
9 ફેબ્રુઆરી જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા વિધાર્થીઓને ઉપયોગી ગણિત-વિજ્ઞાન માટે ડિજિટલ માર્ગદર્શિકા: બોર્ડ પરીક્ષાની તૈયારીમાં સહાયક “સફળતાનું પંચામૃત” પુસ્તક લોન્ચ…







