BANASKANTHA
મોડી સાંજે વાવ થરાદ SOG ની ટીમ ત્રાટકી મોડી રાત્રિ સુધી સધન ચેકીંગ થી અન્ય મેડિકલ સ્ટોર્સ ના શટલ બંધ થઈ ગયા
SOG પોલીસ નો સપાટો મેડિકલમાં ઓચિંતી તપાસ થી ફફડાટ દિયોદર હાઈવે વિસ્તાર પર ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી પ્રતિબંધિત દવાનો જથ્થો…
અંબાજી ખાતે સંસ્કૃત શાસ્ત્રોની પરંપરાને ઉજાગર કરતી ૩૪મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું સમાપન
18 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા ૭૦૦થી વધુ ઋષિકુમારો, ૧૫૦થી વધુ માર્ગદર્શકો, વિષય નિષ્ણાત નિર્ણાયકો, અધ્યાપકો તથા પ્રધાનાચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ…
પાલનપુર બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા યુવાધન બચાવવા દારુ ડ્રગ્સ જેવી કેફી વસ્તુઓ બંધ કરાવવા જિલ્લા કલેકટર કચેરી આવેદન સુપ્રત કર્યું
18 ડિસેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા પાલનપુરમાં ડ્રગ્સ દારૂ જેવા દૂષણો બંધ કરાવવા જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા જોરાવર…
ઓગડ તાલુકાના થરામા શ્રી રાજેશ્રી મસાલા ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો.
ઓગડ તાલુકાના થરામા શ્રી રાજેશ્રી મસાલા ખાતે ભક્તિમય સુંદરકાંડ પાઠ યોજાયો. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં ટોટાણા રોડ ઉપર આવેલ…
બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશન પાલનપુર નો 32 મોં પેન્શનર્સ ડે અને વાર્ષિક સાધારણ સભા યોજાઈ
17 ડિસેમ્બર જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા બી.કે.પેન્સનસૅ એસોસિયેશન ની વાર્ષિક સાધારણ સભા 35 સી ઔદિચ્ય બ્રહ્મસમાજ ની વાડી…
લાખણી તાલુકા યોગની તાલીમ મા વાસણા વા પગાર કેન્દ્ર શાળા ના બાળક નુ સન્માન
નારણ ગોહિલ લાખણી વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ) ગામે તાલુકા કક્ષાની યોગ શિબિર આયોજન શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં…
નાઇ સમાજે ધંધા રોજગાર બંધ રાખી યુવકના પરિવારને ન્યાય માટે રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું
ન્યાય ની માંગ:ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ યુવકનું મોત નીપજતા મામલો બિચકયો દિયોદર રિયાબા હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી ડોકટરની ગેરહાજરીમાં સારવાર દરમિયાન…
દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું
દિયોદર મોજરુ જુના ગામે બૂટલેગરો ના પાનના ગલ્લા પર બુલડોઝર ફેરવી દેવાયું ગેરકાયદેસર વીજ કનેક્શન કપાયું પ્રતિનિધિ દિયોદર કલ્પેશ…
દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું
દિયોદરના ધનકવાડા ગામે થી 16 વર્ષ ની સગીરાનું અપહરણ કરાયું પ્રતિનિધિ દિયોદર:- કલ્પેશ બારોટ આરોપી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી…
શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ થરાદ દિયોદર ગોળ)ની સમાજના સુધારા પહેલ કરી અને કુરિવાજોને તીલાંજલી સામુહિક નિર્ણય લેવાયો. પ્રિ-વેડીંગ, રીંગ-શેરમની, ઓઢામણા પ્રથા, મરણ પ્રસંગે જમણ સર્વાનુમતે બંધ કરવાનો નિર્ણય.
16 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા થરાદ શ્રી ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ (વાવ થરાદ દિયોદર ગોળ)ની એક મિટીંગ આજરોજ…









