BANASKANTHA
થરાના રામવાડી નર્સરી નજીકના કચરાના ઢગલામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવતા અરેરાટી…
થરાના રામવાડી નર્સરી નજીકના કચરાના ઢગલામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવતા અરેરાટી… ———————————————————————————————— જન્મ આપનાર જનેતાની પોલીસે શોધ માટે તપાસ…
થરા ખાતે મધુ શિવ પ્રાથમિક શાળામા દાનવીર દાતા દ્વારા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ મધુ શિવ પ્રાથમિક શાળામા દાનવીર દાતા શાહ ભૂપેન્દ્રકુમાર રતિલાલ દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના…
એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો લાભ એટલે શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવ
8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આગામી ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું…
BCA College, Palanpur मां Stress, Wellness and Mental Illness विषय पर सेमिनार नं
8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જી. ડી. મોદી વિદ્યા સંકુલ, પાલનપુર ખાતે શ્રી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી…
લાખણી વિસ્તારમાં ચાઈનીઝ દોરી ન વેંચવા અંગે પ્રતિબંધ મુકવા આવેદનપત્ર આપવામાં આવ્યું
નારણ ગોહિલ લાખણી ચાઈનીઝ દોરી વેંચાણ પણ પ્રતિબંધ મુકવા લાખણી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવા આવ્યું ચાઈનીઝ દોરી થી પશુ…
અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી..
અમર સદારામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક ૧૬૦ વિધાર્થીઓને નોકરીમા સફળતા મળી.. ઓગડ તાલુકાના સંતશ્રી સદારામ બાપાની પાવન ભૂમિ…
પાલનપુર જાણીતી વિદ્યા મંદિર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્નેહી મિલન યોજાયું. જુના મિત્ર એકબીજાને ભેટીને ખુશી વ્યક્ત કરી
7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરેલ સુરત-નવસારી વસવાટ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સુરત નરથાન સ્થિત સ્નેહમિલન…
એનસીસી કેડેટ્સ માટે ડ્રોન તાલીમ તથા RCTC કેમ્પનો સમાપન સમારોહ યોજાયો
7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા માઉન્ટ આબુ મિલિટરી સ્ટેશન ખાતે ૨૩ રાજપૂત ટીમના સહયોગથી એનસીસી કેડેટ્સ માટે આધુનિક ડ્રોન…
પાલનપુરમાં મુખ્ય શિક્ષકશ્રીઓનો તાલીમ વર્ગ યોજાયો
7 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા તાજેતરમાં એસ .એન. કોઠારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક શ્રીઓનો તાલીમ વર્ગ યોજાયો. જેમાં જામપુરા…
પ્રજાપતિ સમાજના બે અગ્રણીઓનું ર્હદય રોગના હુમલાથી અવસાન થતા શોક છવાયો હતું.
પ્રજાપતિ સમાજના બે અગ્રણીઓનું ર્હદય રોગના હુમલાથી અવસાન થતા શોક છવાયો હતું. સાંતલપુર તાલુકાના ગાંજીસર ના અને ભાભર ખાતે રહેતા…






