BHARUCH
-
નેત્રંગ મામલતદાર તરીકે કે.બી.ગળિયાની નિમણુંક…
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લામાં તા.૨૬ના રોજ યોજાનાર તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત ની ચુંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી…
-
ઝઘડીયા તાલુકાના રતનપોર નજીક સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના ટાયરોમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી,
ઝઘડીયા તાલુકાના રતનપોર નજીક સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકના ટાયરોમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી, ટાયરોમાં…
-
ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતના બનાવે સ્થાનિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઉભું કર્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના ઐતિહાસિક રતન તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોતના બનાવે સ્થાનિકોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઉભું…
-
ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળ્યા: બાથરૂમની દીવાલમાં સંતાડેલા ફોન મળતા સુરક્ષા ભંગની તપાસ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. જેલમાંથી એકસાથે ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ…
-
જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે
સમીર પટેલ, ભરૂચ જમિયત ઉલમા-એ-હિંદ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું…
-
ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં યુકો બેંકમાં આગ: રજાના દિવસે ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવવા પ્રયાસ કર્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના શાલીમાર કોમ્પ્લેક્સમાં રવિવારે યુકો બેંકમાં આગ લાગી હતી. સ્માર્ટ બજાર નજીક આવેલા આ કોમ્પ્લેક્સમાં…
-
ઝઘડિયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બિન અનામત બેઠકો માટે ભાજપમાં ખેંચતાણ શરૂ
ઝઘડિયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બિન અનામત બેઠકો માટે ભાજપમાં ખેંચતાણ શરૂ દુમાલા વાઘપુરા, રાજપારડી અને સુલતાનપુરા આ ત્રણેય…
-
NIT સુરત ખાતે NCC ડિફેન્સ એક્સ્પોનું આયોજન – ભરૂચના સેજલ કાપડિયાની વિશેષ હાજરી
સમીર પટેલ, ભરૂચ સુરત સ્થિત National Institute of Technology Surat ખાતે NCC દ્વારા ડિફેન્સ એક્સ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
-
અંકલેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતોએ પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતો પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે…
-
ભરૂચ: ને.હા.૪૮ પર માંચ પાટિયા પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત..
સમીર પટેલ, ભરૂચ વડોદરા થી સુરત જતાં નેશનલ હાઈવે નં. ૪૮ પર, નબીપુર નજીક માંચ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત…