BHARUCH
વાગરા: આરતી દ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આશાસ્પદ યુવકનું શંકાસ્પદ મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
રહસ્યમય રીતે મોતને ભેટેલ યુવકના પરિવારે પેનલ પીએમ ની માંગ કરી.. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.. બનાવ અંગે…
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઈ
પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ શાળાના શિક્ષક તેજસકુમાર પટેલ…
(no title)
આમોદ તાલુકાના ભીમપુરા ગામે ૧૧ વર્ષીય બાળકને ઝેરી જાનવરે કરડી જવાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવાના બદલે ગામના ભાથુજી…
શિક્ષક દિન નિમિત્તે જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ સાંસદની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૫/૦૯/૨૦૨૪ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની…
વાગરા: વીંછીયાદ ગામની નગરીમાં કેડ સુધી પાણી ભરાતા તંત્ર દોડતુ થયુ, આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશાયી થયા
૧૨ થી વધુ ઘરના ૮૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ.. વાગરા ડિઝાસ્ટરના નાયબ મામલતદારએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.. વાગરાના આંકોટ ગામે…
ભરૂચ : માર્ગો પર જોખમી વળાંકોમાં રિફલેક્ટર્સ લગાડવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા જિલ્લા કલેક્ટર…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૫/૦૯/૨૦૨૪ ભરૂચ જિલ્લા કલેક્ટર-વ-રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક…
ભરૂચ: ફાટા તળાવ પાસે મારૂતિ ઈકો કાર ગટરમાં ખાબકી, જેસીબી મશીનથી કારને બહાર કાઢવામાં આવી
ભરૂચના ફાટા તળાવ પાસે વરસાદી પાણી ભરાયા હોય એક મારૂતિ ઈકો કાર ગટરમાં ખાબકી હતી.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર…
નેત્રંગ પોલીસ ઇન્સ્પેકટર તરીકે આર.સી.વસાવાની નિમણુક કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૫/૦૯/૨૦૨૪ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે એક સાથે ૧૯ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીનો હુકમ કર્યો છે. જેમાં…
ભરુચ ની જે.પી.કોલેજ ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-૨૦૨૪ યોજાયો.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ . તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન કરવા…
ભરૂચ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જીલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલીયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની…










