BHARUCH
ભરૂચ એસ.ઓ.જી.પોલીસે અંકલેશ્વર GIDC માં ગોડાઉનમાંથી મિક્ષ સોલવન્ટ ભરેલ રૂ. 334 બેરલ ઝડપી પાડયા
ભરૂચ એસ.ઓ.જી.પોલીસે અંકલેશ્વર GIDC માં ગોડાઉનમાંથી મિક્ષ સોલવન્ટ ભરેલ રૂ. 334 બેરલ ઝડપી પાડયા, રૂ.22,15,760/- નો મુદ્દામાલ કબજે કરી તેના માલીક…
ઝઘડિયા સેવા રૂરલ દ્ધારા ગુમાનદેવ વીજીટીકે ખાતે સિકલસેલ વિશે વર્કશોપ યોજાયો
ઝઘડિયા સેવા રૂરલ દ્ધારા ગુમાનદેવ વીજીટીકે ખાતે સિકલસેલ વિશે વર્કશોપ યોજાયો વર્કશોપમાં આઈસીએમઆર દિલ્હીના સહયોગથી નવજાત શિશુઓમાં સિકલસેલ ની…
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી
ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બેનરો સાથે રેલી કાઢવામાં આવી…
જય આદિવાસી મહાસંધ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને અત્યંત જરૂરી અને ગંભીર પ્રશ્નોના નિવારણ બાબતે આવેલા પત્ર પાઠવવામાં આવ્યું
જય આદિવાસી મહાસંધ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને અત્યંત જરૂરી અને ગંભીર પ્રશ્નોના નિવારણ બાબતે આવેલા પત્ર પાઠવવામાં આવ્યું ઝઘડિયા…
SRF ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ શૈક્ષણિક કર્યક્ર્મ અંતર્ગ તાલુકા પ્રાથમિક શિકક્ષણ, નેત્રંગ, અને BRC ના ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાની 19 શાળાઓના આચાર્યોની મિટિંગનુ આયોજાન કરવામાં આવ્યુ.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૧૩/૦૯/૨૦૨૪ નેત્રંગ : SRF ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી સ્કૂલ માં રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ માં સહકાર આપી…
નેત્રંગ પોલીસે બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૧૩/૦૯/૨૦૨૪ ગણેશ ચતુર્થી તહેવારને લઇ વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જીલ્લા પોલીસ વડા મયુર…
ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે આવેદનપત્ર પાઠવાયું.
ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે આવેદનપત્ર પાઠવાયું. આદિવાસી સમાજના હક્ક અને અધિકાર બાબતે રજૂઆત.. ભરૂચ…
સિદી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆતો કરી હતી.
બાવાગોર દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું.જે અંગે આજ રોજ સિદી સમુદાય…
આમોદમાં ભાદરવા સુદ દશમના ગણેશજીની શોભાયાત્રા નીકળશે..
આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે આરતી ઉતર્યા બાદ શોભાયાત્રા યોજાશે. આમોદમાં ગજાનંદ ગણપતિ દાદા સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ ૧૩ મી…
ભરૂચ: તા. 14 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ, આયોજન સંદર્ભે યોજાય બેઠક.
ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર…










