BHARUCH
રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરાયું.
રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે કરાયું. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી…
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો…
ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા બૌડાની ભૂલ બાબતે કલેક્ટરને આવેદન, ભૂલો સુધારવા માંગ કરાઈ
ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં ઝોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને…
વાગરા: બેંકનું ઈમરજન્સી સાયરન ગૂંજી ઉઠતા દોડધામ: વાગરામાં આવેલી બેંક ઓફ બરોડાનો બનાવ, ટેક્નિકલ ખામીના કારણે વાગી ઉઠ્યાનું સામે આવ્યું
વાગરામાં આવેલી બેંક ઓફ બરોડામાં રવિવારના અચાનક ઈમરજન્સી એલાર્મ વાગવા લાગતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વાગરા પોલીસને…
અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપી તથા ભોગ બનનાર બાળકને વસઇ (મહારાષ્ટ્ર) ખાતેથી દહેજ પોલીસે શોધી કાઢ્યા…
ભરૂચના દહેજ પોલીસ મથકમાં બાળકના અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસ ગણતરીના કલાકોમાં અપહ્ત બાળકને શોધી કાઢી અપહરણકર્તાને ઝડપી પાડી ગુનાનો…
હૈયે થી હૈયુ દળાયુ : ઝઘડિયાના રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો
હૈયે થી હૈયુ દળાયુ : ઝઘડિયાના રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો સમા પાંચમના દિવસે રાજપારડી…
વાગરા: સલાદરા ગામના તળાવમાંથી મળેલ યુવકની લાશને પી.એમ અર્થે સુરત FSL માં મોકલવામાં આવી
ચોથી સપ્ટેમ્બરના રોજ યુવક ગુમ થયો હતો.. પિતાની શંકાને આધારે મૃતકનું પી.એમ અર્થે લાશને સુરત ફોરેન્સીકમાં લઇ જવાઇ.. વાગરા તાલુકાના…
ભરુચમાં કરજણ એમ. જી.વી.સી.એલ. નો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો
પાલેજ ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ.જી.વી.સી.એલ. નાં જુનિયર એન્જીનીયરે ૧૦,૦૦૦/ની લાંચ લેતા રંગે હાથે…
વાગરા: ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા.?, શું શેષ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી?
શું જીપીસીબીના અધિકારીઓ કોઇના દબાણમાં શેષ એન્વાયરોને છાવરી રહ્યા છે? સાયખા જીઆઈડીસીને જાણે પ્રદુષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું…
વાગરા: સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથ ધરી
સલાદરા ગામના તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસે ઘટના…










