BHARUCH
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન ‘વિષય અંતર્ગત વિદ્યાર્થીલક્ષી વ્યાખ્યાન યોજાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૨/૦૮/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ ‘આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક…
કેલ્વીકુવા ચેકડેમમાં ડુબી જવાથી એકનું કરૂણ મોત
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૮/૨૦૨૪ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ…
નેત્રંગ પંથકમા છેલ્લા દસ કલાક દરમિયાન પોણા બે ઇચ વરસાદ…, મોસમનો કુલ વરસાદ ૪૬.૫ ઇચ.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૩/૦૮/૨૦૨૪ નેત્રંગ નગર સહિત પંથક ભરમા છેલ્લા નવ દિવસ થી ભારે ઉકળાટ અને બફારાથી લોકો હેરાનપરેશાન…
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓનું સારસા ગામે સ્વાગત કરવામાં આવ્યું
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓનું સારસા ગામે સ્વાગત કરવામાં આવ્યું સારસાના સદગૃહસ્થ ખુમાનભાઇ કપ્તાન દ્વારા દરવર્ષે આ…
ઝઘડિયા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
ઝઘડિયા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા બે કલાક થયેલ મુશળધાર વરસાદને લઇને ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો…
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પત્તાપાનાનો જુગાર ઝડપી લીધો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પત્તાપાનાનો જુગાર ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૧/૦૮/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આચાર્યના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં…
ઝઘડીયા તાલુકા ભાલોદ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી
ઝઘડીયા તાલુકા ભાલોદ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી ઝઘડિયાના ભાલોદ બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રાહ્મણો દ્વારા વિધિવત…
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૭/૦૮/૨૦૨૪ ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્ય રમેશ…
રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે તારીખ ૨૫ ને રવિવાર ના રોજ “મફત કેન્સર નિદાન કેમ્પ” યોજાશે.
રાજપારડી સ્થિત ડી.પી. શાહ વિદ્યામંદિર ખાતે તારીખ ૨૫ ને રવિવાર ના રોજ “મફત કેન્સર નિદાન કેમ્પ” યોજાશે. ભરૂચ…










