BHARUCH
નલધરી પ્રા.શાળા અને હીરાપોર ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૭/૦૬/૨૦૨૪ વાલીયા તાલુકાની નલધરી અને હીરાપોર પ્રા. શાળા ખાતે ઝઘડીયા વિધાનસભા ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને શાળા…
નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જોઇન્ટ સેક્રેટરી સીવિલ ડિફેન્સ યુ.એ.પટેલ
*ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…’’ – શાળા પ્રવેશોત્સવની – ૨૦૨૪* *નેત્રંગ ટાઉનની પ્રાથમિક કુમાર-કન્યા શાળા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જોઇન્ટ…
વાલીયા તાલુકાના કરા તથા ગાંધુ તેમજ શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર વાલિયા ખાતે બાળકોને સ્નેહભેર શાળાપ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી
સરકારશ્રી શિક્ષણ માટે ગેરંટી આપે છે, કે તમે આ કારકિર્દીના ઘડતર માટે એકલા નથી, સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે…
ઝઘડિયા તાલુકાના રતનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
ઝઘડિયા તાલુકાના રતનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે પ્રાથમિક શાળાના બાલવાટિકા…
ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં કોહલર કંપની દ્વારા બનાવેલા ૧૪૫ બાથિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં કોહલર કંપની દ્વારા બનાવેલા ૧૪૫ બાથિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું કોહલર કંપની દ્વારા તેની CSR પહેલના…
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત
ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત તાલુકામાં છાસવારે સર્જાતા…
રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.
રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જીલ્લાના ઝઘડિયા…
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં ભરૂચ તાલુકાની ત્રણ શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટરશ્રીએ SMCના સભ્યો સાથે બેઠક કરી શાળામાં ઉપલબ્ધ વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા *”** શાળાના વિદ્યાર્થીઓ…
ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ
ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ મંદિર નજીક માટી ઘસીજતા મંદિર…
ભરૂચ જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ
ભરૂચ – મંગળવાર – PC & PNDT Act – ૧૯૯૪ અંતર્ગત આજરોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી વાસંતીબેન દિવાનજીના અધ્યક્ષ…










