BHARUCH
ઝઘડિયા ના માજી ધારાસભ્ય છોટુ વસાવા એ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન પર શાબ્દિક પ્રહારો કર્યા
ઝઘડિયા ના માજી ધારાસભ્ય છોટુ વસાવા એ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન પર શાબ્દિક પ્રહારો કર્યા મોહન ભાગવતે આડકતરી રીતે…
વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વિશ્વ રક્તદાન દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં આશરે ૩૦ જેટલ…
નવયુગ વિદ્યાલય જંબુસરમાં સત્રના પ્રથમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં સત્રના પ્રથમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં સત્રના પ્રથમ દિવસે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં…
શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર માં આજરોજ નવું શૈક્ષણિક ક્ષત્ર શરૂ
શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર માં આજરોજ નવું શૈક્ષણિક શરૂ થયું તેમાં વિદ્યાલયમાં હાજર રહેલા…
દહેજ ખાતે કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) દહેજ ખાતે કસ્ટમ ઇન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે. તેમણે…
જંબુસર નગરપાલિકા દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું.
જંબુસર નગરપાલિકા દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું.નિ ર્મળગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે જંબુસર મત વિસ્તાર…
જંબુસર તાલુકામાં લગ્નસરાની મોસમ પૂર્ણ થતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા.
જંબુસર તાલુકામાં લગ્નસરાની મોસમ પૂર્ણ થતા ધરતીપુત્રો ખેતીકામની સફાઈમાં જોતરાઈ ગયા છે. જંબુસર તાલુકો કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોય જેથી…
જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું
જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશોના અવરજવરના માર્ગ અંગે મામલતદારને આવેદનપત્ર અપાયું જંબુસર પાતાળગંગા સોસાયટીના રહીશો ના અવાર-જવારના માર્ગ માટે ઘણા…
જંબુસર નગરપાલિકા એ ફાયર એનઓસી તથા બીયુ પરમિશન વગર ની એક ખાનગી શાળા, ત્રણ ગેસ્ટહાઉસ તથા રહેવાની સુવિધાઓ ધરાવતી બે હોટલ સહિત કુલ ૬ મિલ્કત સીલ કરી.
જંબુસર નગરપાલિકા ના મુખ્ય અધિકારીએ નગર મા રાજકોટ જેવી ઘટના નુ પુનરાવર્તન ના થાય તે માટે નગર મા ફાયર એનઓસી…
અંકલેશ્વર ના પત્રકારો એ ઉંમરવાળા રોડ ઉપર આવેલ મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું
અંકલેશ્વર ના પત્રકારો એ ઉમરવાડા રોડ ઉપર મંદિર પાસે વૃક્ષારોપણ કર્યું =પત્રકાર એકતા પરિષદ સહીત ના પત્રકારો એ લીમડા છોડ…

