BHARUCH
ભરૂચ ખાતે “સરદાર સન્માન યાત્રા” આવી પહોંચતા સૌના સરદાર જય સરદારના ગગનભેદી નારા સાથે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ…
નેત્રંગ : પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ – 2025 સ્પર્ધાનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા નેત્રંગ (ભરૂચ) ખાતે તા. 6 થી 7 સપ્ટેમ્બર…
વાગરા: વિલાયત-દેરોલ માર્ગ પર પ્રજા પરેશાન, રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો, ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને…
વાગરા: દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ.
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી…
ભરૂચ: પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ,વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે.…
ભરૂચ: શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના દબાણ હટવાની કામગીરી હાથ ધરાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે શહેરના શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના માર્ગના…
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામેથી વહેતી મધુમતી ખાડીમાં લાપતા બનેલા આધેડનો મૃતદેહ મળ્યો
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામેથી વહેતી મધુમતી ખાડીમાં લાપતા બનેલા આધેડનો મૃતદેહ મળ્યો ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીનો એક વ્યક્તિ…
ભરૂચ: દયાદરા-કેલોદ રોડ પર ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ભટકાતાં બે લોકોના કરુણ મોત નિપજ્યા..
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં…
ભરૂચ એસઓજી ની ટીમે ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી લીધું
સમીર પટેલ, ભરૂચ એસઓજીની ટીમે આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો ભરૂચ એસઓજીની ટીમે…
ભરૂચ: સરફુદીન ગામે ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો બાબતે કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને…










