BHARUCH
વાગરા: સાંચણ પાસે ગમખ્વાર અકસ્માત, હેઝાર્ડ વેસ્ટના ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના સાંચણ ગામ નજીક રવિવારે રાત્રે એક કરુણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…
ભરૂચમાં આંખના પલકારામાં મોબાઈલ ચોરી, CCTV: શક્તિનાથ શાકમાર્કેટમાં મહિલાની નજર ચૂકવી યુવક મોબાઇલ લઈને ફરાર
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક અજાણ્યા યુવકે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનો…
ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ઝઘડિયા તાલુકામાં દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વિદાય
ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ઝઘડિયા તાલુકામાં દસ દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાની વિદાય ઝઘડિયા તાલુકાના મઢી ભાલોદ પાણેથા…
આમોદ: ઢાઢર નદી ભયજનક સપાટીએ, નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી વહેતી ઢાઢર નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. જેના કારણે નદીકાંઠાના…
અંકલેશ્વર: જીઆઇડીસી બસ ડેપો પરથી ૯.૮૯૯ કિલો ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ, એસ.ઓ.જી (સ્પેશિયલ ઓપરેશન્સ…
21મી સદીના કૌશલ્યો શીખવાડીને બન્યા શિક્ષકોના શિક્ષક
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની નિરાંતનગર સોસાયટીના રહીશ તેમજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામરોડ ગામમાં જન્મેલા નિલેશભાઈ…
ઝઘડિયા તાલુકામાં પયગંબરે ઇસ્લામનો જન્મદિન ઇદે મિલાદ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયો
ઝઘડિયા તાલુકામાં પયગંબરે ઇસ્લામનો જન્મદિન ઇદે મિલાદ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયો ઝઘડિયા રાજપારડી ઉમલ્લા ભાલોદ તરસાલી સહિતના મુસ્લિમ વસતીવાળા…
ભરૂચ: નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર, ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટી ૨૫ ફૂટે પહોંચી, તંત્ર દ્વારા પૂરની સ્થિતિનું મોનિટરિંગ.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી…
ભરૂચ: જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ, 30થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કાર્યરત
સમીર પટેલ, ભરૂચ નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો…
ઇસ્લામના છેલ્લા પયગમ્બર ના જન્મદિવસ ને ઉજવવા નબીપુર ગામ ઝગમગી ઉઠ્યું, આ દિવસને ઇદેમિલાદ ના નામથી ઉજવાય છે.
સમીર પટેલ, ભરૂચ ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમમદ સાહેબનો જન્મ મુસલમાની મહિનો રબીઉલ અવવલ ની 12 મી તારીખે થયો હતો…










