BHARUCH
ભરૂચમાં ખરાબ રસ્તાઓ મુદ્દે AAP નું વિરોધ પ્રદર્શન:કલેક્ટર કચેરી બહાર કાર્યકરોએ કર્યા સૂત્રોચ્ચાર, રસ્તાની મરામત ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં રસ્તાઓની ખરાબ સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ આજે જિલ્લા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન…
અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ:8 ફાયર ફાઈટર્સ દ્વારા 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાયો, કોઈ જાનહાની નહીં
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે (13 સપ્ટેમ્બર) સવારે…
ભરૂચમાં SOGની કાર્યવાહી:મકાન-દુકાન ભાડે આપવામાં જાહેરનામાના ભંગ બદલ 20 માલિકો સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એસઓજી દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં…
વાગરામાં ચોરોનો આતંક:ડેપો સર્કલ પાસે ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ, એક દુકાનમાંથી રોકડની ચોરી
સમીર પટેલ, ભરૂચ વાગરાના ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર તસ્કરોએ ત્રણ દુકાનોને નિશાન બનાવી…
વલ્લભ યુવા સંઘ-ભરૂચ યુથ વિંગ દ્વારા પિંગોટ ખાતે નિઃશુલ્ક પશુ ચિકિત્સા કેમ્પ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વલ્લભ યુવા સંઘ-ભરૂચ યુથ વિંગ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પિંગોટ ગામે નિઃશુલ્ક…
ભરૂચ ખાતે “સરદાર સન્માન યાત્રા” આવી પહોંચતા સૌના સરદાર જય સરદારના ગગનભેદી નારા સાથે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરાયું…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મ…
નેત્રંગ : પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે અસ્મિતા ખેલો ઈન્ડિયા પેંચક સિલાટ – 2025 સ્પર્ધાનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા નેત્રંગ (ભરૂચ) ખાતે તા. 6 થી 7 સપ્ટેમ્બર…
વાગરા: વિલાયત-દેરોલ માર્ગ પર પ્રજા પરેશાન, રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો, ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને…
વાગરા: દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ.
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના વેરહાઉસમાં લાગેલી…
ભરૂચ: પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ,વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં એક અજગરને માછલી પકડવાની જાળમાંથી બચાવી લેવામાં આવ્યો છે.…










