DAHOD
ધૂમ્રપાન છોડવાથી માત્ર કેન્સર જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટી શકે
તા.૩૧.૦૫.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ધૂમ્રપાન છોડવાથી માત્ર કેન્સર જ નહીં પરંતુ અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ ઘટી શકે…
ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ
તા.૩૧.૦૫.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Garbada:ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી…
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે આવતીકાલ તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે
તા.૩૦.૦૫.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે આવતીકાલ તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’…
દાહોદ કલેક્ટર કચેરી ખાતે સેવા આપતા આર.ડી.સી અને અધિક કલેક્ટર જે.એમ રાવલ સાહેબના સુપુત્ર ચિ.વરેણ્યમ ના ઉપનયન સંસ્કાર ( યજ્ઞોપવિત સંસ્કાર )ના અવસરે આપણા સૌના વંદનીય અને પુજનીય જગદીશદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા
તા.૨૯.૦૫.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ કલેક્ટર કચેરી ખાતે સેવા આપતા આર.ડી.સી અને અધિક કલેક્ટર જે.એમ રાવલ સાહેબના સુપુત્ર…
દાહોદના શિક્ષિકા નીલમબેન જાદવને દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
25 મે ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી અને તેમના…
દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
તા.૨૯.૦૫.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ De.bariya:દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ જીલ્લા વહીવટી તંત્ર…
દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે જિલ્લા બેઠક યોજાઈ
તા. ૨૮૦૫૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે જિલ્લા…










