DAHOD
દાહોદ શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની ઉપસ્થિતિ મા પરિચય બેઠક યોજાઈ
તા.૧૧.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની…
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકાના નગરાળા ખાતે રૅલી યોજવામાં આવી
તા.૧૧.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકાના નગરાળા ખાતે રૅલી યોજવામાં આવી “વિકસિત ભારત…
વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન નો કેમ્પ યોજાયો
તા.૧૧.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod: વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર કતવારા ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશન…
દાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને પોષણ કીટનું કર્યું વિતરણ
તા.૧૧.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાના કોટડા ખુર્દ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે નિક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને…
દાહોદના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડ વાર્ષિક રૂ. ૫ લાખથી વધુ અને મહીને રૂ. ૫૦ હજારથી વધુની ચોખ્ખી આવક મેળવી બહેનો માટે બન્યા પ્રેરણારૂપ
તા.૧૧.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદના બોરડી ઇનામી ગામના અંજનાબેન રાઠોડ વાર્ષિક રૂ. ૫ લાખથી વધુ અને મહીને રૂ.…
દુધિયા PHCની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન હેલ્થ ડે નો યોજાયો કાર્યક્રમ
તા.૧૦.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Limkheda:દુધિયા PHCની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત આયુષ્માન ભારત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ…
દાહોદ થી ધામરડા જતા રોડ પર ખાન નદી પર આવેલ બ્રિજ પરના રોડ પર પડેલા ખાડા પર પેવર પટ્ટાનું કામ કરવામાં આવ્યું
તા.૧૦.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ જિલ્લામાં રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન…
સીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ
તા.૧૦.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Singavad:સીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો…
ભારતમાતા ભકિતમંદિર પિછોડા ધામે ગુરુ પૂર્ણિમા ની ધામ ધૂમ થી ઉજવણી કરવા માં આવી
તા.૧૦.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Sanjeli:ભારતમાતા ભકિતમંદિર પિછોડા ધામે ગુરુ પૂર્ણિમા ની ધામ ધૂમ થી ઉજવણી કરવા માં આવી…
દાહોદ નગર પાલિકાના સભાખંડમાં નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ.જે સામાન્ય સભામાં નવી સમિતિની રચના કરવામાં આવી
તા.૧૦.૦૭.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ નગર પાલિકાના સભાખંડમાં નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ.જે સામાન્ય સભામાં નવી સમિતિની રચના કરવામાં…










