DANG
Dang: જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત વઘઈ સહિત ડાંગ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ.…
ડાંગ જિલ્લામાં ‘સહાય’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ કરી “જેરીકો યુનિવર્સલ વર્લ્ડ” સંસ્થા લાખો રૂપિયા લઈ રફુચક્કર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગરીબ આદિવાસી ખેડૂતોની મહેનતની કમાણી પર લેભાગુ સંસ્થાએ હાથ ફેરો કર્યો છે.’જેરીકો યુનિવર્સલ વર્લ્ડ’…
ડાંગ:વઘઇ આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક ટામેટાનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિકથી ટામેટાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ પિકઅપ ગાડી.ન.એમ.એચ.15.જે.સી.0718 જે સાપુતારાથી…
ડાંગ જિલ્લામાં રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે સામુહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ્’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને…
ડાંગ જિલ્લામાં ફેક ID બનાવી મહિલાને બદનામ કરનાર આરોપીને સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ આહવા ખાતેની…
Dang: એસ એસ માહલા કેમ્પસ કુકડંનખી ખાતે વંદે માતરમ્ @150 વર્ષ પૂર્ણ થતા હર ઘર સ્વદેશીની સ્પથ સાથે ભવ્ય ઊજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ એસ એસ માહલા કેમ્પસ કુકડંનખી માન્યતા પ્રાપ્ત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ…
ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા પાક નુકસાની બદલ વિશેષ રાહત પેકેજ અને ખેડૂતોનાં દેવા માફ કરવાની માંગ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોનાં ખરીફ પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ડાંગ જિલ્લા…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ દ્વારા વાંસની બનાવટ પર સાત દિવસીય વ્યાવસાયિક તાલીમનું કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા સાહેબ અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક…
Dang: ગીરા દાબદર ગામે નનામીને પણ યાતના ભોગવી પડે તેવી બે હદ વચ્ચે અટવાયેલ સ્મશાન માર્ગની દુર્દશા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં થોડા સમય અગાઉ ‘આભ ફાટવા’ સમાન જે પ્રલયકારી વરસાદ ખાબક્યો હતો, તેણે સમગ્ર જનજીવનને…
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ: વઘઈ તેમજ ઝાવડામાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ દરમ્યાન…










