GANDHINAGAR
રાજ્યની શાળાઓમાં ખાલી જગ્યાઓ પર નિવૃત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ
ગુજરાત સરકારે વિદ્યાસહાયકોની ભરતીને લઈને તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે. સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે…
GUJRAT:ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર : ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ
GUJRAT:ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર : ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડાના નડિયાદ…
SUREDRANAGAR સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ
SUREDRANAGAR સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે કાર્યકરોનો આક્રોશ તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા, ગુજરાત આયોજીત બેઠકમાં…
GANDHINAGAR:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં પંચાયત વિભાગનો આંતર જિલ્લા ફેરબદલીનો નવતર અભિગમ
GANDHINAGAR:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં પંચાયત વિભાગનો આંતર જિલ્લા ફેરબદલીનો નવતર અભિગમ પંચાયત સેવામાં 22 સંવર્ગના વર્ગ-3ના સીધી ભરતીના 1433 કર્મયોગીઓની…
રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે
……………………. આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે ……………………. રાજયના…
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઍલર્ટ જાહેર કર્યું
ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં…
MORBI-KUCH ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી અને કચ્છની મુલાકાતે
MORBI-KUCH ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી અને કચ્છની મુલાકાતે આવતીકાલે તારીખ 24 જુલાઈના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છ અને મોરબી જિલ્લાની…
સરકારી કે ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાના શિક્ષકો ટ્યૂશન કરતા પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી થશે
હાલમાં અનેક એવા શિક્ષકો છે, જે સરકારી શાળામાં ભણાવતા હોય છે, પરંતુ સાથો સાથ પોતાના ખાનગી ટ્યૂશન ક્લાસ પણ ચલાવતા…
હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી…
GUJRAT‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે
GUJRAT‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ગ્રામીણ…










