GANDHINAGAR
મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય
મિલકત દસ્તાવેજની નોંધણી લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં…
‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો
ભારતના ઇનોવેશન લેન્ડસ્કેપને મજબૂત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલ તરીકે નીતિ આયોગ અને ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ અને ટેક્નોલોજી (ગુજકોસ્ટ),…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી આયોજીત “શિવોત્સવ” કાર્યક્રમ નું “આનંદી માં ના વડલે” ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.”
માનનીય કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીશ્રી અમિતભાઇ શાહના ગામ માણસા ખાતે “આનંદી માં ના વડલે” ગુજરાત ગૌરવ એવૉર્ડ પુરસ્કૃત કલાકાર ભજનીક અને…
ગુજરાતના વનના વિકાસ અંગે વર્ષ ૨૦૨૫-૨૬માં કરવાની કામગીરીનું આયોજન તૈયાર કરાયું
વિશ્વમાં વનનું મહત્વ સમજી તેના સંરક્ષણ અને સંવર્ઘન માટે જાગૃતી કેળવાય તેવા હેતુથી દર વર્ષે ૨૧ માર્ચે “આંતરરાષ્ટ્રીય વન દિવસ”…
ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી,અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી
ચોક્કસ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી,અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણી…
ગતિસિલ ગુજરાતનાં 23000 લોકોએ ભારતની નાગરિકતા છોડવા પાસપોર્ટ સરન્ડર કર્યા
ગુજરાતમાંથી પાસપોર્ટ સરન્ડર કરીને વિદેશમાં સ્થાયી થવાનું પ્રમાણ વધી રહ્યું છે. ગતવર્ષે 181 સહિત છેલ્લાં 10 વર્ષમાં કુલ 22993 ગુજરાતીઓ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા
* જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે. * ત્રણ વર્ષ…
‘કરાર આધારિત ભરતી બંધ કરો, કાયમી ભરતી કરો’ ના નારાઓ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન શરૂ
ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે…
આરોગ્ય વિભાગના 25000 કર્મચારી અચોક્કસ મુદત સુધી હડતાળ પર !!!
ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા…
મહાત્મા ગાંધીના દારૂબંધ ગુજરાતમાં 28 હોટેલને આપેલ પરવાના થી સરકારને દારૂની રૂ.33.98 કરોડની આવક !!!
ગુજરાત વિધાનસભામાં સરકારને દારૂના પરવાના ધરાવતી હોટલમાં દારૂમાંથી થતી ટેકસની આવક મુદ્દે પૂછવામાં આવેલા જવાબમાં સરકારે માહિતી આપી હતી. જેના…










