JAMNAGAR
-
GGGH માં વધુ એક વખત વહ્યુ માનવતાનું ઝરણુ
જામનગર ખાતે તા. ૧૪/૦૨/૨૬ના રોજ હજ્જમાં જનાર હજ્જયાત્રીઓ માટે રસીકરણનો કાર્યક્રમ રાખેલ, જેમાં જી.જી. હોસ્પિટલના ડોક્ટર પ્રસાદ તથા તેમની પેરા…
-
કાલાવડમાં “સફળતા નો શંખનાદ નામે ભવ્ય મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
17 ફેબ્રુઆરી 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના કાલાવડ ખાતે શિક્ષણ અને પ્રેરણાનો ભવ્ય માહોલ જોવા મળ્યો…
-
ધ્રોલમાં સેવા પ્રકલ્પથી માનવતાની જ્યોત ઝળહળી
ધ્રોલ ખાતે ઝન્નર પરિવાર અને ધ્રોલ નગરપાલિકા ના વિરોધપક્ષ નેતા અદનાન અમીનભાઈ ઝન્નર દ્વારા આંખ અને આયુર્વેદ ના કેમ્પ નુ…
-
જેૈનમ જયતિ શાસનમ
૨૦મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ પાટણવાવ જિનાલય ખાતે ધ્વજારોહણ વિધિ થશે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આગામી તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ને…
-
ગરવા ગીરનારની ગોદમાં શિવભક્તિનુ આવશે ઘોડાપૂર
સમાચાર સંખ્યા:-૧૨૫-જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ 2026ના મેળા ને ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર સાધુ સંતો અને સંસ્થાઓના સંકલનમાં…
-
જામનગર પંથકમાં દરદીઓ ઓશવાળ આયુષ હોસ્પીટલનું નામ આવે ને ફફડે છે
હાર્ટ બાદ ઓર્થો-સર્જરી-ગાયનેક વિભાગો સામે અસંતોષની ચર્ચાઓથી ચકચાર આયુષમાન કાર્ડ લગત કૌભાંડ બહાર આવે ત્યા મોડુ થઇ જાય-અનેક…
-
કારકીર્દી ઘડતર કરતા ઉદ્યોગપતિ અને પત્રકાર પિતાના પુત્ર
જામનગરના તેજસ્વી યુવા ઠુંમરનો આજે જન્મદિવસ જામનગરના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ ઠુંમરના સુપુત્ર ખંજનનો આજે જન્મદિવસ છે. આજે ખંજન…
-
વડીલોને આદર આપી આશીર્વાદરૂપ સેવા
*”કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને દૂધ વિતરણ કરી સ્મરણાંજલિ અપાઈ*”કેર ફોર હ્યુમેનિટી ફાઉન્ડેશન”* દ્વારા દર મહિને એક સેવાકીય…
-
જામનગરના અલિયાબાડાની બી.એડ. કોલેજ દ્વારા NSS કેમ્પનું ઉદ્ઘાટન
31 જાન્યુઆરી 2026 અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર ના અલિયાબાડામાં આવેલી દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલયના NSS યુનિટ દ્વારા…
-
અલિયાબાડાની મહાવિદ્યાલયમાં વાંચન શિબીર યોજાઈ ગઈ..
24 જાન્યુઆરી 2026 હર્ષલ ખંધેડિયા :- જામનગર જામનગર જિલ્લાના અલિયાબાડા માં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય,અલિયાબાડાના સ્થાપક ડૉ.ડોલરરાય માંકડની જન્મ…









