JUNAGADH
-
ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી…
-
તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
તાલાલા તાલુકાના ગુંદરણ ખાતે આવેલ જય આદિ આવળ પીઠડ ધામ શ્રી અનુઆઈમાં ના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું અનેરૂ આયોજન કરવામાં…
-
કેશોદ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર,ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધામાં થશે વધારો : જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કાર્યો પર મંજૂરીની લાગી મહોર
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જન સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર થયા છે. જિલ્લા આયોજન…
-
આયુર્વેદિક આહાર-વિહાર અપનાવી મોટાપાને કહો અલવિદા: ભોજન પહેલાં પાણી પીવું મેદસ્વિતા ઘટાડવાનું અમૃત સમાન ઉપાય
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક…
-
પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ, પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરથી જીવાત નિયંત્રણ શક્ય
પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક એટલે કે, મુખ્ય પાકની સાથે સહજીવી પાકના વાવેતરનું સવિશેષ મહત્વ રહેલું છે, તેની ખાસ જીવાતોના નિયંત્રણમાં…
-
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાં CDVથી 4 સિંહબાળના કરુણ મોત
ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) ના શંકાસ્પદ…
-
કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન, ધાર્મિક કાર્યક્રમોને લઈ ભક્તોમાં ઉત્સાહ
કેશોદ ના સોની સમાજ ખાતે ધાર્મિક ભાવનાને ઉજાગર કરતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. પવિત્ર ભાગવત કથાના…
-
તા. ૨ જૂનથી ૧૦ જૂન ૨૦૨૬ સુધી ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સ અન્વયે બંધ રહેશે : તા.૧૧ જૂનથી પુનઃ શરૂ થશે
ગિરનાર રોપ-વે આગામી તા. ૦૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી વાર્ષિક મેન્ટેનન્સ ની કામગીરી અન્વયે સંપૂર્ણ બંધ રહેશે.…
-
ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સરકારી માધ્યમિક શાળાનું ધોરણ ૧૦ નું ૧૦૦% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી…
-
જૂનાગઢ જિલ્લામાં તા. ૦૪ જુન સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…