JUNAGADH
-
ચૂંટણી અંગેના કોઈપણ સાહિત્ય, ચોપાનિયા વગેરે ઉપર મુદ્રક અને પ્રકાશકના નામ -સરનામાની વિગતો છાપવી ફરજિયાત …..
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનગાઢ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો…
-
આચારસંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો ધ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચુંટણી કાર્યાલય શરૂ કરવા માટેની જરૂરી સૂચનાઓ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનોકાર્યક્રમ…
-
જૂનાગઢ જિલ્લામાં ક્યારેય શાળાએ ન ગયેલા અથવા અધ વચ્ચેથી શાળા છોડી દીધેલ ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોને શોધવાનું સર્વે હાથ ધરવામાં આવશે
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ ની જોગવાઈ મુજબ છ થી ૧૪ વર્ષની…
-
જૂનાગઢ જિલ્લાના શ્રમયોગીઓનો અચૂક મતદાન કરવા માટે નિર્ધાર
ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં શ્રમયોગીઓએ મતાધિકાર અચૂક ઉપયોગ કરવા લીધા શપથ જૂનાગઢ તા.૨૧ જૂનાગઢ જિલ્લામાં ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓએ…
-
કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ અને માણાવદર ખાતેના EVM સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું
કલેકટરશ્રીએ કેશોદના ૯ અને માણાવદરના ૮ મતદાન મથક ખાતેની પ્રાથમિક સુવિધાઓ પણ તપાસી ….. કલેકટરશ્રીએ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે વર્ગખંડમા જઈ…
-
જૂનાગઢ જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો સાથે મહત્તમ મતદાન માટે MOUs કરવામાં આવ્યાં
જૂનાગઢ તા.૨૦ રાજ્યકક્ષાની જેમ જૂનાગઢ જિલ્લામાં પણ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લાના મોટા ઔદ્યોગિક એકમો…
-
ગિરનાર પર્વત સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની નામદાર ગુજરાત હાઇકોર્ટે સરાહના કરી
રચનાત્મક અભિગમ સાથેની પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ભૂમિકાને પણ નામદાર હાઇકોર્ટે બિરદાવી હાઈકોર્ટ સમક્ષ ગિરનાર અને ઇકો…
-
મતદાન આપી આ મહાઉત્સવમાં સહભાગી થવાની અપીલ કરતું જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર
જૂનાગઢ તા. ૧૯, ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મહત્વની બાબત જો કોઇ ગણાતી હોય તો એ છે ચૂંટણી.…
-
કેશોદ આંબાવાડી ખાતે આવેલ કડવા પટેલ સમાજ ખાતે હોરી રસિયા ફુલફાગનો કાર્યક્રમ યોજાયો
રસિયા ઉત્સવ રાધાકૃષ્ણ અને ગોપીઓના રિસામણા મનામણા વસંત પંચમીથી ફૂલદોલોત્સવ સુધી 40 દિવસના આ સમયગાળાને રસિયા ઉત્સવ તરીકે ઉજવવામાં આવે…
-
કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ શાકોત્સવ નું ભવ્ય આયોજન બસો વર્ષ પહેલાં પંચાળા ખાતે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સાથે પંચાળા ખાતે રંગોત્સવ ઉજવ્યો હતો
કેશોદ તાલુકાનાં ઘેડ વિસ્તાર નો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ને કારણે જગપ્રસિદ્ધ બન્યું…