JUNAGADH
કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું
સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત…
યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો
વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન…
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે. ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં…
કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ,ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિરોનો ઝાંઝરડા રોડ અને મધુરમ વિસ્તારમાં આરંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ૩૦ દિવસીય વિશેષ મેદસ્વિતા મુક્તિ કેમ્પનો આરંભ થયો છે. જે…
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તા.૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે.રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક…
કેશોદ તાલુકામાં સ્વચ્છોત્સવ અભિયાન હેઠળ વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા જાગૃતિના વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ સ્વચ્છતા જાગૃતી બાબતે ડિ.પી. રોડ તથા વેરાવળ…
જૂનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી…
માળીયાહાટીના તાલુકાના વિવિધ શાળાઓમાં બાળકોની ગોઇટર તપાસ, યુરીન સેમ્પલ લેવામાં આવ્યા
નેશનલ આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર કટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આયોડીન મીઠાની વપરાશ અંગે લોકોમાં જાગ્રુતતા લાવવા આયોડીન ડીસઓર્ડરનું પ્રીવેલંસનું મૂલ્યાંકન અને ઘરગથ્થુ…
બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે થતી વિવિધ પ્રવૃતીઓ રંગોળી તથા ચિત્રોના માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામા આવ્યો
બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે વિવિધ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી રહી છે. બાંટવા નગરપાલિકા દ્રારા રંગોળી…









