JUNAGADH
બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે થતી વિવિધ પ્રવૃતીઓ રંગોળી તથા ચિત્રોના માધ્યમ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામા આવ્યો
બાંટવા નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અભિયાન અન્વયે વિવિધ પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી રહી છે. બાંટવા નગરપાલિકા દ્રારા રંગોળી…
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નવરાત્રી પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલ ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નવરાત્રી પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી.…
જૂનાગઢ જિલ્લાની સાત નગરપાલિકાના ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઈ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે નગરપાલિકાઓના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકાના ૧૪૪, માંગરોળ નગરપાલિકાના ૧૨૦,…
સ્વચ્છોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરાઈ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ,પેટા કેન્દ્રો ખાતે સફાઈ હાથ ધરવામાં આવી હતી.સ્વચ્છતા હી સેવા અભિયાન –…
સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૯૯૯ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા.૧૭-૦૯-૨૦૨૫ થી તા.૦૨-૧૦-૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન” અને ૮ માં રાષ્ટ્રીય પોષણ માસ…
સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે પોષણ ઉત્સવ 2025 મેંદરડામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન
સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે, મેંદરડા ઘટક ખાતે ‘પોષણ ઉત્સવ 2025’ની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી.…
નવરાત્રી મહોત્સવ દરમ્યાન લાઉડ સ્પીકરના ઉપયોગ સબંધે ફરીયાદ નિવારણ માટે પોલીસ અધિકારીશ્રીઓ નિયુક્ત
આગામી તા.૨૨ સપ્ટેમ્બર થી નવરાત્રી પ્રારંભ થાય છે. જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમ્યાન રાત્રીના ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ…
કેશોદ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયુ
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા થીમ મુજબ નગરપાલિકા વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સ્વચ્છ વોર્ડ…
આગામી તા. ૨૩ સપ્ટેમ્બરના ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે થશે
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આગામી તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ આયુર્વેદ થીમ સાથે ફોર પીપલ એન્ડ પ્લેનેટ ‘રાષ્ટ્રીય આયુર્વેદ…
બહાઉદીન સરકારી વિનયન કોલેજ ખાતે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું યોજાયો, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં ૨૫૭ વિદ્યાર્થીઓએ ચેકઅપ કરાવ્યુ
બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં…









