JUNAGADH
મન હોઈ તો માળવે જવાય એ કહેવતનું સાર્થક ઉદાહરણ આરેણા ગામના : ધૈર્ય જોષી
ધૈર્ય વિપુલભાઈ જોષી જે કલાસીકલ તબલામાં નાનપણ થીજ રસ ધરાવતા હતા.પોતાના રસના ક્ષેત્રમાં દિન પ્રતિદિન અથાગ મહેનત અને ગુરુજનોના માર્ગદર્શન…
ટેકાના ભાવે મગફળી પાકની નોંધણી અને ડિજીટલ ક્રોપ સર્વે વેરીફિકેશન અંગે મૂંઝવણ હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજય સરકારશ્રી મારફત કરવામાં આવે છે. રાજયના તમામ જિલ્લાઓમાં…
કૃષિ અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે…
સ્વચ્છ ભારત મિશન: ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાંટવા નગરપાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’નો ઉત્સાહભેર આરંભ
બાંટવા નગરપાલિકા ખાતે બાંટવા નગરપાલિકાના પ્રમુખશ્રી સુનીલભાઈ જેઠવાણીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન દેશભરમાં ‘‘સ્વચ્છોત્સવ’’…
સરકારી હોસ્પિટલ ભેંસાણ ખાતે તા.૧૯ સપ્ટેમ્બરના વિનામૂલ્યે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ સપ્ટેમ્બર ૨૦૨૫ નિમિત્તે સરકારી હોસ્પિટલ ભેંસાણ ખાતે તા.૧૯સપ્ટેમ્બર ના…
સ્વસ્થ નારી સશક્ત પરિવાર – વિસાવદર તાલુકાના કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૫ થી તા. ૦૨/૧૦/૨૦૨૫ સુધી “સ્વસ્થ…
૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધાનું આયોજન
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા અં.૧૪, અં.૧૭, અં.૧૯ (ભાઈઓ) કબડ્ડી સ્પર્ધાનું આયોજન તા. ૨૫/૦૯/૨૦૨૫ થી…
સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ અંતર્ગત મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરમાં “સાંસ્કૃતિક ઉત્સવ” યોજાયો…
૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને શ્રધ્ધાજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવેલ છે. સ્વચ્છ…
કેશોદના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે મહા આરતી તથા મહા પ્રસાદ રાખવામાં આવેલ
શ્રાદ્ધ માટે પ્રવર્તતી માન્યતાઓ પ્રમાણે, શ્રાદ્ધ એટલે પિતૃઓના આત્માની શાંતિ માટે દાન-ધર્મ કરવાનો અવસર,કાગવાસ એટલે કાગડાને ખીર-પૂરી ખવડાવી પિતૃઓને તર્પણ…
કેશોદમાં મહારક્તદાન નું આયોજન કરવામાં આવ્યું કેશોદ માં સૌપ્રથમ વાર કર્મચારી મંડળ દ્વારા 229 ઉપરાંત બોટલ એકઠું કરવામાં આવ્યું
કેશોદના શરદ ચોકમાં આવેલ લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રાજ્યના કર્મચારી સંગઠનો અને મદદગાર પરિવાર દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું…







