JUNAGADH
જૂનાગઢમાં ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા…
માખીયાળા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાના ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પર્યાવરણને પ્રેમ કરીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ તે ઉદેશ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ…
માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ જિલ્લાના માર્ગ પર ગેરૂચા, વ્હાઇટ વોશિંગ અને રસ્તાઓના મરામત પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી
માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ જિલ્લાના માર્ગ પર ગેરૂચા, વ્હાઇટ વોશિંગ અને રસ્તાઓના મરામત પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં…
ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025નું આયોજન
ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2025 નું આયોજન કરવા આવ્યું…
માળિયાહાટીના તાલુકામાં થતી આરોગ્યલક્ષી કામગીરી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ…
જૂનાગઢ આઈસીડીએસ દ્રારા ભૂલકા મેળો અને પોષણ ઉત્સવ અન્વયે વિવિધ કાર્યક્રમ યોજાયા
સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહાનગરપાલિકા જૂનાગઢના ઉપક્રમે પ્રોજેક્ટ “પાપા પગલી” અંતર્ગત ભૂલકા મેળો તેમજ…
કેશોદ એસ.ટી.ડેપો દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું
સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારત…
યુ કે વી મહીલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ ખાતે ઇનોવેશન ક્લબ દ્રારા વર્કશોપ યોજાયો
વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ કે વી મહિલા આટર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ કેશોદ માં ઇનોવેશન ક્લબ દ્રારા ત્રણ દિવસના વર્કશોપનું આયોજન…
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા
૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે. ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં…
કેશોદ જલારામ મંદિરે 347 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો 347 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 24 હજાર ઉપરાંત દર્દીઓના આંખના સફળ ઓપરેશન
કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે ,ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ, યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય…










