JUNAGADH
મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મુકામે ગણપતિ સ્થાપના દ્વિતીય દિવસે મહા આરતી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમ્મર તેમજ…
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતગર્ત “CEIR” પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલ/ખોવાયેલ ગયેલ મોબાઇલ ફોન શોધી મુળ માલિકોને મોબાઇલો પરત સોંપી આપતી માળીયા હાટીના પોલીસ
મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના…
મહાનગર પાલિકા, જુનાગઢ દવારા ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો
ગણેશ મહોત્સવ નિમિતે શ્રદ્ધાળુઓ દવારા ઘર શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ભગવાનશ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.મહાનગર પાલિકા,જુનાગઢ દવારા શહેરના શ્રધ્ધાળુઓની ધાર્મીક…
જૂનાગઢ જિલ્લામાં ધો. ૯ થી ધો.૧૨ની કુલ ૨૩,૪૮૮ જેટલી વિદ્યાર્થીનીઓ લઇ રહી છે ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ
દિકરીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી ‘નમો લક્ષ્મી યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હાલમાં કુલ ૨૩,૪૮૮ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો…
જૂનાગઢ જિલ્લામાં ૦૭ સપ્ટેમ્બર સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…
જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનોના નંબરની નવી સિરિઝ ખુલશે
આર.ટી.ઓ જૂનાગઢના કાર્યક્ષેત્રના તમામ વાહન માટે નોન ટ્રાન્સપોર્ટમાં ફોર વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ-11-DB ઓક્શન કરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં…
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૦ સપ્ટેમ્બર સુધી હથિયારબંધી આદેશ જારી
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ હોય તે મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા…
આવતીકાલે તા.૨૭ ઓગસ્ટના રોજ રહેઠાણ નું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે
સરકારશ્રી દ્વારા હાલ આંગણવાડી ભરતીના તા.૮/૮/૨૦૨૫ થી તા.૩૦/૮/૨૦૨૫ દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવેલ છે. આ જાહેરાતમાં અરજદારે…
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ દ્વારા માનસિક જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ માળીયા હાટીનામાં યોજાયો
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ- જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો અંગે જનજાગૃતિ કાર્યક્રમ…
કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ મેળવતું વહીવટી તંત્ર
ગત તા.૨૦ ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઓઝત નદીના કાંઠાના માટીના પાળા તૂટી જવાથી…






