JUNAGADH
ઝોનકક્ષા કલા ઉત્સવ જૂનાગઢ- ૨૦૨૫ નું રંગેચંગે આયોજન કરવામાં આવ્યું
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત, સમગ્ર શિક્ષા જૂનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ઝોન કક્ષાના કલાઉત્સવ ૨૦૨૫ નું આયોજન…
જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા ખેડૂત વૈજ્ઞાનિક વાર્તાલાપ
પ્રાકૃતિક કૃષીનો વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ…
ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી…
આગામી તા. ૩૦ ઓક્ટોબર સુધી જૂનાગઢ સંગ્રહાલય જાહેર જનતા માટે બંધ રહેશે
આગામી તા. ૩૦ ઓક્ટોબર સુધી જૂનાગઢ સંગ્રહાલય જાહેર જનતા માટે બંધ રહેશે જૂનાગઢ સંગ્રહાલય તાજ મંઝિલ સરદારબાગ સ્થિત ઈમારતનું મરામત…
જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે સેતુ પ્રકલ્પ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સંચાલિત સેતુ પ્રકલ્પ અંતર્ગત…
નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ,
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે-૨૦૨૫માં મેજર ધ્યાનચંદની યાદમાં તા.૨૯મી…
વિસાવદર તાલુકાની રબારીકા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકની ભરતી
…… વિસાવદર તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પૈકી રબારીકા પ્રાથમિક શાળાના કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક તરીકે નિયત માનદવેતનથી ખંડ સમય માટે…
અતિશય વરસાદના ધોવાણ થયેલ પાકનું નુકસાની સર્વે કરી સહાય મંજૂર કરવા પત્ર લખી રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ
કેશોદ 88 વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા પોતાના મતવિસ્તારમાં અતિશય વરસાદના કારણે ધોવાણ થયેલ હોય તેવા પાકની નુકસાનીનું તાત્કાલિક…
મેંદરડામાં અતિવૃષ્ટિથી ખેડૂતોના પાકને ભારે નુકસાન, વળતરની માંગ સાથે મામલતદારને આવેદન
મેંદરડા અને આજુબાજુના ગામડાઓમાં થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ખેતરોમાં વ્યાપક નુકસાન થયું છે.ભારે વરસાદને લીધે ખેતરોના બંધપાળા તૂટી ગયા છે…
રઘુવંશી સોશિયલ ગ્રુપ કેશોદ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો,
કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા સુંદર વાડી ખાતે શ્રી લોહાણા મહા પરિષદ રિઝ્યોનલ ઝોન 3 તથા શ્રી લોહાણા મહાજન કેશોદ…









