MAHISAGAR
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા.
મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અમીન કોઠારી. મહીસાગર મહીસાગર જિલ્લામાં જિલ્લા ભાજપ પ્રમુખ પદ…
નિવૃત્ત એડીજીપી અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજસેવક વી.એમ. પારગી ના અવસાન થી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોખની લાગણી
*નિવૃત ADGP અને આદિવાસી સમુદાયના અગ્રણી સમાજ સેવક શ્રી વી.એમ.પારગીના અવસાનથી ગુજરાત રાજ્યના આદિવાસી સમુદાયમાં ઘેરા શોકની લાગણી.* રિપોર્ટર… અમીન…
મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ
મહિસાગર જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ… અમીન કોઠારી મહીસાગર મહિસાગર જિલ્લા એ.આર.ટી.ઓ કચેરી લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ…
કડાણા તાલુકાના માલવણ થી સંઘરી જવાના માર્ગ નું રી સરફેસ નું કામ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવા ગામ થી સંઘરી તરફ જતા પાકા ડામર માર્ગનું રી સરફેસ કામ ચાલતું હોવાને કારણે…
પંચમહાલ ડેરી સંચાલિત ખાનપુર તાલુકાની દૂધ મંડળીમાં દૂધ મિલાવટ કરતો વીડિયો વાયરલ.
પંચમહાલ ડેરી સંચાલિત ખાનપુર તાલકાની દુધમંડળી માં દૂધ માં મિલાવટ કરતો વિડિઓ વાયરલ થતાં દુધ મંડળીની દુધમાં પાણી ની મીલાવટ…
સંતરામપુરમાં નર નારાયણ દેવ યુવક મંડળ મહીસાગર નો સ્નેહમિલન સમારંભ યોજાયો.
” સંતરામપુરમાં નરનારાયણ દેવ યુવક મંડળ મહીસાગરનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.” રિપોર્ટર… અમીન કોઠારી :- મહીસાગર સંતરામપુર પ્રતાપપુરા ગણેશ…
મહીસાગર: પ્રોજેક્ટ માટે આપેલ રમકડાની કીટમાં પેન્સિલ સેલ ફાડતા બાળકને ઈજા
મહીસાગર…. અમીન કોઠારી… પ્રોજેક્ટ માટે આપેલ રમકડાની કીટમાં પેન્સિલ શેલ ફાડતા બાળકને ઈજા…. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લાલસર ચોકડી…
જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
મહીસાગર :- અમીન કોઠારી મહીસાગર જિલ્લા નાં જિલ્લા પ્રભારી મંત્રીબચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે ન્યુ ગુજરાત…
ઝઘડિયા ની મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.
ઝગડીયા ની મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે સંતરામપુર ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી…. રિપોર્ટર મહીસાગર :- અમીન કોઠારી ઝઘડિયાની ૧૦…
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું.
*મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના પુતળાનું દહન કરવામાં આવ્યું.* *અમિત શાહ હાય હાય અને મહીસાગર…










