MEHSANA
મહેસાણા જિલ્લામાં ડાયાબિટીશ, હાયપરટેન્શન (બી.પી.) અને ત્રણ કેન્સર (ઓરલ, બ્રેસ્ટ ,સર્વાઇકલ) નું સ્ક્રીનીંગ-નિદાન- સારવાર- ફોલો-અપ નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાશે
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે રાજ્ય સરકારના આરોગ્ય…
૨૬ બેઠકો પર વડનગર માં ભાજપે ભગવો લહેરાયો, ૨૧ બેઠકો ની હરીફાઈ હતી તેમાં ૨ બેઠકો પર કોંગ્રેસ ની જીત,
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર “વડનગર નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૫ ના પરિણામ જાહેર થતાં ૨૮ બેઠકો માં થી ૨૬ બેઠકો પર…
વિજાપુર રામનગર કોટડી ગામે વાડા મા બાંધેલી રૂ. એકલાખ ની ભેંસ ચોરાઇ
વિજાપુર રામનગર કોટડી ગામે વાડા મા બાંધેલી રૂ. એકલાખ ની ભેંસ ચોરાઇ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર તાલુકાના રામનગર…
વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા બેઠક ની પેટા ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર ની 827 મતે જીત
વિજાપુર તાલુકા પંચાયત ની કુકરવાડા બેઠક ની પેટા ચૂંટણી મા ભાજપ ના ઉમેદવાર ની 827 મતે જીત કમલમ ઓફિસ ખાતે…
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સંત શ્રી બોળા બાપજી ની ગાદીએ ધજા સામૈયા નો કાર્યક્રમ યોજાયો
વિજાપુર ભાવસોર રોડ ઉપર આવેલ સંત શ્રી બોળા બાપજી ની ગાદીએ ધજા સામૈયા નો કાર્યક્રમ યોજાયો વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી…
ભણતર પર ભાર આપી આવતી પેઢીનું ચણતર થાય તેવું કરીએ – આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
વાત્સલ્મ સમાચાર,બળવતસિંહ ઠાકોર.વિસનગર.. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે આજરોજ વિસનગર તાલુકાના ભાલક ખાતે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ…
રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા કન્યા શાળા ખાતે ૧૦૦ બાળકો ના એનીમિયા ની તપાસ કરાઇ ૯૬ બાળકો પોઝીટીવ રીપોર્ટ ચાર બાળકો નેગેટીવ આવ્યા
રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા કન્યા શાળા ખાતે ૧૦૦ બાળકો ના એનીમિયા ની તપાસ કરાઇ ૯૬ બાળકો પોઝીટીવ રીપોર્ટ ચાર…
વિજાપુર પીરોજપુરા ઠાકોર વાસ નજીક ઉભરાતી ગટરો થી પરેશાન તંત્ર ના આંખ આડા કાન
સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર તાલુકાના પીરોજપુરા ગામે ઠાકોર વાસ નજીક ઉભરાતી ગટરો ના ગંદા પાણીના કારણે પરેશાની મા મૂકાયા છે.…
ભાજપ મેન્ડેડનો અનાદર કરી અપક્ષ ઉમેદવારી કરનાર ત્રણ સક્રિય સભ્ય સસ્પેન્ડ
વાત્સલ્યમ સમાચાર, બળવાન સિંહ ઠાકોર વડાનગર : બેકિંગ… વડવા નગરપાલિકા મામલો… બીજેપી મેન્ડેડ કરી શકે છે અપક્ષી કરનાર ત્રણ સક્રિય…
વિજાપુર મહેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સોમાનંદ મહારાજ નું મહાકુંભ થી પરત ફરતા ધારાસભ્ય એ સ્વાગત કર્યું
વિજાપુર મહેશ્વર મહાદેવ મંદિર ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સોમાનંદ મહારાજ નું મહાકુંભ થી પરત ફરતા ધારાસભ્ય એ સ્વાગત…










