MEHSANA
વડનગર ખાતે રવિ કૃષિ મહોત્સવમાં બીજા દિવસે ખેડૂતોને વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર સરકાર શ્રી દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વડનગર ખાતે…
વિજાપુર ટાઉન હોલ ખાતે મામલતદાર ચૂંટણી અધિકારી એ ઇવીએમ મશીન ફર્સ્ટ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ
વિજાપુર ટાઉન હોલ ખાતે મામલતદાર ચૂંટણી અધિકારી એ ઇવીએમ મશીન ફર્સ્ટ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ રાજકીય આગેવાનો ને બોલાવાયા વાત્સલ્યમ…
2025 સાલ સુધી માં દેશને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાનના સંકલ્પને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આજરોજ સાર્વજનિક સ્કુલ, મહેસાણા ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી…
મહેસાણા જિલ્લાએ 6 લાખના લક્ષ્યાંક સામે રૂપિયા દસ લાખનું ભંડોળ એકઠું કરવામાં સફળતા મેળવી હતી.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા મહેસાણા કલેકટર કચેરી ખાતે મહેસાણા નિવાસી અધિક કલેકટરશ્રી જે.કે. જેગોડાએ સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં પોતાનો…
જિલ્લા કલેકટરે ખેલ મહાકુંભમાં વધારેમાં વધારે રજીસ્ટ્રેશન થાય તે પ્રકારનું આયોજન કરવા ઉપસ્થિતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા…
જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલના અધ્યક્ષ સ્થાને વડનગર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ યોજાયો
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર રાજ્ય સરકાર શ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ટકાઉ ખેતી , ઉન્નત કૃષિ અંતર્ગત મૂલ્ય વર્ધન…
રાજ્ય સરકારે વિદ્યાર્થીનીઓને તરુણવયે વધુ સમજણ કેળવે તે માટે મમતા દિવસની શરૂઆત થઈ મહેસાણા ખાતે,
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાર્વજનિક સ્કૂલ, મહેસાણા ખાતે જિલ્લા કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં કોફી વિથ કલેકટર પ્રોગ્રામ…
વિજાપુર ખાતે હોમગાર્ડ જવાનો છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ
વિજાપુર ખાતે હોમગાર્ડ જવાનો છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર હોમગાર્ડ જવાનો…
ખેડૂતો આજે આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા તેવું આરોગ્ય મંત્રી કહી રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ…
ડેપ્યુટી કલેકટરે મેરેજ એનિવર્સરીમાં ખેરાલુના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિરની પાંચ સગર્ભા બહેનો ને પોષણકીટ પહેલ કરવામાં આવી
સગર્ભા પોષણકીટ વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ આજનું યુવાધન પોતાની મેરેજ એનિવર્સરી હોટેલમા, કેક મા અન્ય ખર્ચ કરવા જતા હોય છે. એવામાં…










