MEHSANA
વિજાપુર ફૂદેડા ના તલાટી મૌલિક દરજી નુ ડેન્ગ્યુ થી મોત તલાટી કમ મંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા હતા
વિજાપુર ફૂદેડા ના તલાટી મૌલિક દરજી નુ ડેન્ગ્યુ થી મોત તલાટી કમ મંત્રી તરીકે તેઓ ફરજ બજાવતા હતા ડેન્ગ્યુ ના…
ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા સગર્ભા માતાઓની સંભાળ લેવામાં આવી
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા સગર્ભા માતાઓની સંભાળ લેવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.…
રોગથી પીડાતા હોય તેમના માટે હોમલી વાતાવરણ પૂરું પાડયું અને હોસ્પિટલમાં જ રોશની ફટાકડા,મીઠાઈ અને રંગોળી પુરી દિવાળી જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારે દિવાળી સેલિબ્રેશન નું આયોજન કર્યું જેનો મુખ્ય આશય દાખલ દર્દીઓ જે…
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિસનગર APMC ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને APMC વિસનગરના સહયોગથી તા.૩૦-૧૦-૨૦૨૪ના રોજ બુધવાર સમયઃ સવારે ૯-૦૦ થી ૧૩-૦૦ કલાકે…
આયુર્વેદ દિવસ નિમિત્તે વિસનગર ખાતે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર વિસનગર નૂતન આયુર્વેદિક કોલેજ ભારતીય સંસ્કૃતિમાં, આરોગ્યના દેવતા અને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધનવંતરીની ધનતેરસ પર…
નવ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સ્નેહકુટિર વૃધ્ધાશ્રમ, નાગલપુર ખાતે કરવામાં આવી.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ- ૨૦૨૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સરકાર દ્વારા ચાલતા આયુષ દવાખાનાઓમાં લાભ લઈને સ્વસ્થતા મેળવવી જોઈએ – સાંસદશ્રી હરિભાઈ પટેલ વાત્સલ્યમ…
કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો દ્રારા દિવાળી નિમિત્તે 7500 જેટલાં દીવડાઓ બનાવવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અંતર્ગત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં રહેતાં કાયદા સાથે સંઘર્ષમાં…
રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે મહેસાણામાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા હતા, દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ…
વિજાપુર કનકપુરા પાટીયા પાસે આવેલ કિશાન કોટન ઇન્ડસ્ટ્રીઝ મા કપાસ ની ચોરીની કોશિશ કરતા ઈસમ ને ઝડપી પાડયો
વિજાપુર કનકપુરા પાટીયા પાસે આવેલ કિશાન કોટન ઇન્ડસ્ટ્રીઝ મા કપાસ ની ચોરીની કોશિશ કરતા ઈસમ ને ઝડપી પાડયો કપાસ ના…
જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને કરિયાણા કીટ તથા મીઠાઇ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,વડનગર જય ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર વિધવા માતાઓ તથા વૃદ્ધો ને કરિયાણા કીટ તથા મીઠાઇ…










