NAVSARI
-
નવસારી જિલ્લામાં સીવીલ ડીફેન્સ સ્વયંસેવક રજીસ્ટ્રેશન કેમ્પમાં ૧૧૦૬ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: નવસારી જિલ્લામાં ગતરોજ દરેક તાલુકા મથકે સીવીલ ડીફેન્સ સ્વયંસેવકના રજીસ્ટ્રેશનનો સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
-
ઓપરેશન સિંદૂર અંતર્ગત વાંસદા ખાતે તાલુકા હેલ્થ કચેરી અને જલારામ મંદિરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની પહેલગામ આંતકવાદ હુમલામાં નિર્દોષ અને…
-
નવસારી ARTO કચેરી દ્વારા સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઈન E-AUCTION શરૂ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: એ.આર.ટી.ઓ. કચેરી, નવસારી દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે સિલ્વર અને ગોલ્ડન નંબરની ફાળવણી માટે ઓનલાઇન…
-
“એક વરરાજા અને બે કન્યાઓ”વાંસદા ખાનપુરમાં લગ્ન મંડપમાં એક વરરાજા બે યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાશે!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ખાનપુર પારસી ફળિયામાં લગ્નની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકના બે…
-
વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ૫૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ વાંસદા તિલક ગણેશ મંડળના ૧૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે ભવ્યાતિ ભવ્ય ઉજવણીના…
-
વીર સૈનિકોના કલ્યાણ માટે ખેરગામમાં રક્તદાન શિબિરનું આયોજન — 76 યુનિટ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ખેરગામ નવારોડ ખાતે વીર સૈનિકોના કલ્યાણને…
-
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ/ રેસ્ટોરન્ટ તેમજ ખાણી પાણીનો ધંધો કરતા વેપારીઓ માટે જાહેરનામું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી–IAS પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રેસ્ટોરન્ટ/હોટલ તથા ખાણી-પીણીનો…
-
નવસારી જિલ્લાનાં રેશનકાર્ડ ધારકોને જુન મહિનાનો જથ્થો પણ મે મહિનામા જ આપવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના…
-
નવસારી ખાતે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ“ની ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં જનજાગૃતિ શિબિરો, રેલી, નિદર્શંન, પત્રિકા વિતરણ, પોસ્ટર ડિસ્પ્લે જેવી વિવિધ IEC પ્રવૃતિઓ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વૉક યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Sacn & Registration Now:અંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે…








