NAVSARI
વાંસદા તાલુકામાં આવેલ કાલવરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે નૂતનવર્ષ ની ઊજવણી ભાજપાના નેતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વાંસદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ખાતે…
Navsari: વાંસદાના મનપુર ખાતે આંગણવાડીના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ના સહયોગ થી પતંગ વિતરણ કરવામાં આવ્યા. હાલ…
નવસારી જિલ્લાના નાંદરખા અને સુરખાઈ ના ગેરકાયદેસર બાંધકામ ની આકારણી રદ કરવામાં ગ્રામ પંચાયત ને રસ નથી કે કેમ?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી J.S.D:2 અને S&D નામક બિલ્ડીંગો ગેરકાયદેસર હોવાની લેખિત ફરિયાદો બાદ પણ કાયદેસર ના પગલાં લેવામાં તંત્ર…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી,આદિવાસી સમાજના પ્રથમ…
અખિલ.ભા.વિ.પ.આયામના એગ્રીવિઝન પ્રાંત સંયોજક તરીકે કેશવભાઈ ની નિમણુંક થતાં જન જાતીય ક્ષેત્રનું ગૌરવ વધાર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬ માં પ્રદેશ અધિવેશન, કર્ણાવતી ખાતે થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ ની નૂતન…
ખેરગામ નાંધઈ શાળાના વિદ્યાર્થીઓની સફળતા : નિપુણ ભારત સ્પર્ધામાં શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે બાળકો પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરે અને શિક્ષકો પોતાની અધ્યાપન કળાને લગનપૂર્વક રજૂ કરે,…
Navsari: પર્યટક સ્થળ ઉંભરાટ ને જોડતા વેસ્મા થી મરોલી ને જોડતા મુખ્ય માર્ગ નું નવીનીકરણ કામ પુર્ણ થતા લોકો ને રાહત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ના નેશનલ હાઇવે નં ૪૮ ને અડીને આવેલ વેસ્મા ગામ નજીકથી પસાર થતા અને…
Navsari: ગણદેવી ખાતે યોજાયેલ આયુષ મેળામાં આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની અપીલ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને…
ખેરગામ રામજી મઁદિરે ” અયોધ્યા પાટોત્સવ “ધામધૂમ થી ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના 150 વર્ષ પુરાણું રામજી મઁદિરે અયોધ્યા રામ મઁદિર ના પ્રથમ પાટોત્સવ પ્રસંગે હિન્દૂ સઁગઠન…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે ‘આયુષ મેળો’ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર અને નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે આજે વાંસદા તાલુકાના ગાંધી…








