NAVSARI
વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો નાયબ બાગાયત નિયામકની…
Navsari: ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ નવસારીની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *સમિતિએ નવસારી ખાતે નિર્માણ પામી રહેલા પૂર્ણા તથા વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમની સાઈટની મુલાકાત સહ નિરીક્ષણ…
વાંસદાના કુરેલીયા ગામે શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને કાપણી પછીના વ્યવસ્થાપન વિષય પર જિલ્લાકક્ષાનો સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો નાયબ બાગાયત નિયામકની…
Navsari: મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મુખ્યમંત્રીશ્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘SWAGAT 2.0’ તથા CMOમાં મળતી રજૂઆતોનો ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિથી નિકાલ…
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા મધ્યમિક શાળા ખેરગામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને એમના વાલીશ્રીઓને ટ્રાફિક…
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા…
ખેરગામ:વાડ પ્રાથમિક શાળાનો બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ પ્રવેશ શિક્ષણક્ષેત્રમાં ગૌરવ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી…
Navsari: જલાલપોર તાલુકાના વેસ્મા અને કુચેદ ખાતે બાળકોને કામના સ્થળે જ મળી રહ્યું છે શિક્ષણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ ની જોગવાઈ અનુસાર અન્ય રાજ્યમાંથી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રોજેરોટી માટે…
Navsari: બી.એ. મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ ખાતે યુવા કલાકારો માટે યૂથ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે આવેલ વિભાગ કેળવણી મંડળ,અમલસાડ સંચાલિત બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય,અમલસાડ…
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો વાર્ષિક પદવીદાન સમારોહમાં ૩૪ વિદ્યાર્થીઓને ૫૩ મેડલ એનાયત, ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.…









