NAVSARI
વાંસદા પોલીસની ટીમે DGVCL ના વીજ વાયરોની ચોરીના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની વાંસદા પોલીસની ટીમે ડીજીવીસીએલ ના ચોરાએલ વીજતાર ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા…
વાંસદા ખાતે પરમ પૂજ્યનીય જલારામ બાપા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જલારામ મંદિરમાં પૂજ્ય જલારામ બાપાની 226 જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી હતી …
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો પૌરાણીક સમયનાં ખેરગામના રામજી મંદિરે જલારામ…
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગ જર્જરીત બનતા ઉગ્ર આંદોલનની ચીમકી સાથે કેન્દ્રીય મંત્રીને પત્ર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૬ ની અત્યંત જર્જરિત અને ગંભીર સ્થિતિ છે. જેને…
કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ…
નવસારી ખાતે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં કોઈપણ ખેડૂત સહાયમાંથી બાકી ન રહે તેવી બન્ને મંત્રીશ્રીઓ સૂચના આપી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી…
જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે” — કથાકાર પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઉનાઈ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ભાવભર્યા શબ્દોમાં જણાવ્યું…
નવસારી મહાનગરપાલિકા દ્વારા છઠ મહાપર્વની ઉજવણીનો આગોતરા આયોજન કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સૂર્ય ઉપાસના અને છઠ પૂજન રુસ્તમ વાડી , હાંસાપોર તળાવ, મફતલાલ તળાવ…
નવસારી જિલ્લાના ખેરગામની ૧૯ વર્ષીય આસ્થાબેન ગુમ થયેલ છે.ભાળ મળ્યે નજીક પોલીસ સ્ટેશન સંપર્ક કરવું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર આસ્થાબેન સંજયકુમાર દલપત સિહ રહે- આછવણી રજપૂત ફળિયુ…
ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈ ખાતે “કથાકાર” ની દીક્ષા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના આચાર્ય કશ્યપભાઈ જાની ને ઉનાઈ માં ” કથાકાર ” ની દીક્ષા આપવામાં આવી…










