NAVSARI
હનુમાનજી રામના હૃદયમાં વસેલા છે, કારણકે તેઓ રામકથા સાંભળવાના રસિયા છે — ‘પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા’.” — પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવા વર્ષ 2082નો પ્રથમ સતસંગ વલસાડ તાલુકાના બિનવાડા ગામે જલારામ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લના…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના નેતૃત્વમાં, દર વર્ષની જેમ આ…
વાંસદાના ભાજપ અગ્રણીઓએ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયમાંથી આવતા નરેશભાઈ પટેલ જેઓ ગણદેવી સીટમાં ધારાસભ્ય છે.તેઓને કેબિનેટ…
ખેરગામ:ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” :- પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જગદંબાધામ” દેસાઈ વાડ પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિવર્ષ અનુસાર કાળી ચૌદસ ના પાવન દિવસે…
ચીખલી:ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને પતરાની વહેંચણી કરી દિવાળીના પર્વની ઉજવણી કરતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના તેજલાવ,બારોલિયા,ગોલવડ,તલાવચોરા વગેરે ગામોમાં ચક્રવાતે સર્જેલી તારાજીની અસરમાંથી હજુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો…
વિસનગરમાં આદિવાસી 12 તબિબી વિદ્યાર્થીઓને ફી ના અભાવે અભ્યાસ નહીં કરવા દેવાતા સમસ્ત આદિવાસી સમાજ મદદે પહોંચ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિસનગર મેડીક્લ કોલેજમાં 12 ગરીબ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની સરકારી ફી જમા નહીં થતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને…
Navsari:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે “આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી* *ન્યાય મહા અભિયાન’ હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ…
વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬થી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા માટે ડાયવર્ઝન જાહેર કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત (મા.મ) વિભાગ નવસારી, પંચાયત (મા.મ.) પેટા વિભાગ કચેરી હસ્તક વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬ પરથી રાણીફળીયા…
ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ખાતે વાઘબારસની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી સંસ્કૃતિના મહાતહેવારો પૈકીના એક વાઘબારસની પૂજાનું આદિવાસી સમાજમાં એક અનેરું મહત્વ છે.આ દિવસે ઠેર ઠેર…
ખેડૂતો પર થયેલ અન્યાય સામે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીનો રાજ્યપાલને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડઃખેડૂતો સાથે થયેલ અન્યાયકારક કદડા પ્રથા દૂર કરવા તેમજ ખેડૂતો પર દાખલ કરાયેલા ખોટા કેસો પાછા…









