NAVSARI
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામનું નામ રાજયમાં રોશન કરનાર પ્રેઝી આહીરનું સન્માન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળામાં ભણી 4*400 મિટર રીલે દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી…
નવસારી જિલ્લામાં અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોના સર્વેની કામગીરી હાથ ધરાઇ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સમગ્ર શિક્ષા નવસારી દ્વારા અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો પુનઃ શાળામાં પ્રવેશ કરે તે માટે જાહેર…
નવસારી જિલ્લામાં આવેલ (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ વિવિધ માર્ગો ઉપર જંગલ કટીંગની કામગીરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી દ્વારા જાહેર સુરક્ષા તથા માર્ગ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત”મ્યુઝિકલ ફાઉન્ટેન શો”માં પ્રથમ દિવસે ૧૦૦૦ થી વધુ લોકો ઉત્સાહ સાથે જોડાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાટા તળાવ મ્યુઝિકલ ફાઉન્ટેન શો નો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે…
નવસારી: રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ નવસારી જિલ્લાના તમામ લાભાર્થીઓ જોગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”…
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના રૂ.૧૩ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના શ્રેષ્ઠ ઇકોફ્રેન્ડલી ગણેશ પંડાલનું સન્માનકેતેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર…
નવસારી ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ મ્યુઝીકલ ફાઉન્ટેન તથા જલ સે નલ ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ કરતા મંત્રી કનુભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિકાસ સપ્તાહ અંતર્ગત આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલા…
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાનેથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ {રાજ્ય સરકારના કૃષિ મહોત્સવના પરિણામે કૃષિ ઉત્પાદન અનેકગણુ વધ્યું છેઃ} – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ…
નવસારી જિલ્લાની કુપોષણથી સુપોષણ સુધીની સફર: છેલ્લા ૬ માસમાં ૨૪૨ બાળકો રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *એપ્રિલ-૨૫માં કુપોષિત બાળકોની સંખ્યા ૧૧૦૦ હતી જે સપ્ટેમ્બર-૨૫માં ઘટીને ૮૫૮ થઇ* *બાળકોના પોષણમાં યશોદામાતાનુ બિરૂદ પામેલા…
નવસારી કૃષિ યુનિર્વસિટી ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જલાલપોર તાલુકાનો “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫” અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો સેન્ટ્રલ એક્ઝામીનેશન હોલ, કૃષિ…










