NAVSARI
-
સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતના આગેવાનોએ ઝારખંડ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય આદિવાસી સમિટમાં પ્રતિનિધિત્વ કર્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદ અને જય આદિવાસી યુવા શક્તિ-જયસના સંયુક્ત ઉપક્રમે ઝારખંડમાં રાંચીના લાલગુટવા ખાતે બે દિવસીય…
-
જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબત પ્રાંત અધિકારીશ્રી ધરમપુર ને રજુઆત કરવામાં આવી
વાત્સલ્યમ્ સમચાર પ્રિતેશ પટેલ-વાંસદા ધરમપુર ખાતે મહામહિમ રાજયપાલશ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય ને અને મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર,ગુજરાત રાજ્ય ને વર્તમાન માં બહાર…
-
નવસારી: અજાણ્યા મૃતકના વાલી-વારસોએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ -ડાંગ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર તા.૨૭/૦૮/૨૦૨૩ ના રોજ રણજીતભાઇ પ્રતાપભાઇ બારીયા સવારના ૧૦-૦૦…
-
ખેરગામ:વાડ ગામે ચાલતું મરઘાં ફાર્મ બંધ કરાવવા લોકોની કલેકટરને ફરિયાદ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાડ ગામના પટેલ ફળિયા વિસ્તારમાં રમેશભાઈ છોટુભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત કે સક્ષમ અધિકારીની કોઈપણ પરવાનગી…
-
ખેરગામ: આછવણી પ્રગટેશ્વર ધામ માં 7ઓક્ટોબર થી ભાગવત કથાનો આરંભ થશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ધર્મઆચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પેરણાથી આગામી તાં.7 થી 13 ઓક્ટોબર દરમ્યાન આછવણી પ્રગટેશ્વર ધામમાં કથાકાર પ્રફુલભાઈ શુકલની…
-
ખેરગામ :ખેરગામ બાવળી ફળિયા ના રહેવાસી મુકેશભાઇ કટારા ગુમ થયા છે જેની ભાળ મળે તો ખેરગામ પોલીસ સ્ટેશનને જાણ કરવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર મુકેશભાઇ હરસિંગભાઇ કટારા હાલ રહે- બાવળી ફળિયા, ખેરગામ મૂળ…
-
ધરમપુર GEB ખાતે ખેતીવાડી (AG) લાઈનો બંધ હોય એ તાત્કાલિક ચાલુ કરાવવા માટે ખેડૂતો સાથે રજુઆત કરવામાં આવી
વાત્સલ્યમ્ સમચાર પ્રિતેશ પટેલ વાંસદા ધરમપુર GEB ખાતે ખેતીવાડી (AG) લાઈનો બંધ હોય એ તાત્કાલિક ચાલુ કરાવવા માટે ખેડૂતો સાથે…
-
નવસારી: ગુનાના ફરિયાદી વિકકીને ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટમાં હાજર રહેવા નોટિસ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વિરલ ઉર્ફે વિકકી શાંતિલાલ પટેલે તા. ૮મી સપ્ટેમ્બરના રોજ ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ નવસારી કોર્ટ ખાતે …
-
વાંસદામાં રસ્તા ઉપર ડાંગર વાવી કોંગ્રેસનો અનોખો વિરોધ
વાંસદામાં રસ્તા ઉપર ડાંગર વાવી કોંગ્રેસનો અનોખો વિરોધ વાત્સલ્યમ્ સમાચાર પ્રિતેશ પટેલ, વાંસદા વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ સમિતિ…
-
નવસારી:વિજલપોર ખાતે 26 થી 28 ઓગષ્ટ સુધી વિનામૂલ્યે સારવાર શિબિર યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લોક રક્ષક હેલ્થકેર અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના સહયોગથી એડી, ઘુંટણ, કમર,…