NAVSARI
નવસારી: ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી…
નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા અંચેલી ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી તા.૦૬/૦૯/૨૦૨૫ થી તા. ૧૦/૧૦/૨૦૨૫ દરમ્યાન ટેકનોલોજી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે.…
વાંસદા તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખની ચૂંટણીનાં ગણતરીનાં દિવસો બેજવાબદાર વલણને કારણે વિવાદનો વંટોળ સર્જાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ કેટલાક શિક્ષક પ્રતિનિધિઓ પોતાની જાતને ‘રાજકીય આકા’ સમજીને મનસ્વી વહીવટ…
નવસારી: આટ, સુલતાનપુર અને ઓંજલ ગામે વિકાસ રથનું આગમન,ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેમાં આજરોજ જલાલપોર તાલુકાના…
નવસારી જિલ્લાનાં ગણદેવી ઘટક-રમાં પોષણ સંગમ જાગૃતિ દિવસની કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સહિ પોષણ દેશ રોશન સુત્ર સાથે ગત તા.૧૭…
નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાઇ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *’રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવવા પ્રતિજ્ઞાબધ્ધ થતા નવસારી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ* વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ…
KVK કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ટેકનોલોજી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા યોજાયેલા સપ્તાહ કાર્યક્રમમાં પ્રથમ દિવસે રવિ ખેતી પાકોમાં રોગ-જીવાતનાં નિયંત્રણ વિષય…
વાંસદાના મહુવાસ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત…
ખેરગામ:આદિવાસી વિસ્તારમાં પૂજ્ય વેદપાથીજી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો — પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નાંધઈઃ વેદાંશ્રમ, નાંધઈ ખાતે આજે બ્રહ્મલિન પૂજ્ય દયાનંદ વેદપાથીજી મહારાજનો ૧૧મો નિર્વાણ દિન ભવ્ય રીતે ઉજવાયો…
ભાજપ સંગઠનના નેતાઓ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલ્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દશેરા ટેકરી ખાતે સ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આ વર્ષે ૨ ઓક્ટોબર – ગાંધી જયંતિના…









