NAVSARI
-
શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ખાતે 23 મી.નવેમ્બરે પૂજ્ય.શ્રી સત્ય સાંઈ બાબા ની જન્મદિનની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ મોહન વિધાલય ખાતે વાંસદાના અગ્રણી…
-
નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૫મી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે* નવસારી,તા.૨૨: આગામી…
-
વાંસદા તાલુકાની લીમઝર પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ લીમઝર પ્રાથમિક શાળા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનો ગાંધીનગર ખાતે યોજાયેલ વર્લ્ડ…
-
Navsari: વાંસદા તાલુકાના ખાનપુર ગામે રસ્તાની રીસફ્રેસીંગની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામો એવા ખાનપુર ગામેથી નીકળતા રસ્તા માટે 1.710 કિલોમીટરના રસ્તા અંદાજિત…
-
વાંસદા તાલુકા શિક્ષક સંઘ સહિત શિક્ષકોએ BLO ની કામગીરીને લઈ મામલતદાર માં આવેદન પત્ર આપ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા મામલતદાર સહિત ટી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આક્રોશ સાથે આવેદન પત્ર સુપરત કર્યો હતો જેના…
-
નવસારી: જળ સંચય જન ભાગીદારી અભિયાન અન્વયે વેસ્ટન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૨૦ નવેમ્બર: “જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે નવસારી જિલ્લાએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ…
-
મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવો–બેટી પઢાવો અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા બેટી બચાવો…
-
Navsari: ચીખલી પેટા વિભાગ, હસ્તક આવેલ વિવિધ માર્ગોની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ રસ્તાઓ પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે.…
-
સરદાર પટેલ@150 ગણદેવી વિધાનસભા વિસ્તારની પદયાત્રા નાંદરખા ગામથી બીલીમોરા સોમનાથ મંદિર સુધીની યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના વર્ષ…
-
ખેરગામ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ ઉત્સાહપૂર્વક યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ સી.આર.સી., ખેરગામ ખાતે આજે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ૨૦૨૫–૨૬ સફળતાપૂર્વક યોજાયો હતો. આ ઉત્સવમાં તાલુકાની…









