NAVSARI
ખેરગામ તાલુકાના:ગૌરી ગામે તસ્કરોના ત્રાટક્યા – સરપંચના દુકાનમાં ચોરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલની અનાજ-કરિયાણાની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી.…
Navsari : વાંસદા ગ્રામ પંચાયત દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ બહેનોને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે “સેવા પખવાડિયા” કાર્યક્રમ વાંસદા ગ્રામ…
ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળા તથા આહિર સમાજનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નડિયાદ ખાતે યોજાયેલા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ…
નવસારી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ઓરીએન્ટેશન તાલીમ યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ શિયાળુ ખેતી પાકોનાં આગોતરા આયોજનો અને અદ્યતન કૃષિ તાંત્રિકીઓથી ખેડૂત માહિતગાર થાય અને રવિ પાકોમાં તેનું…
ખેરગામના વાડ ગામે પંડિત દિન દયાળ ઉપાધ્યાયજીની જયંતી નિમિત્તે 111 રક્ત દાતાઓએ રક્તદાન કર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ:દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતિ અંતર્ગત ખેરગામ તાલુકાના વાડ…
નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ *નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં લોકભાગીદારી સાથે ઉત્સાહપૂર્વક મહાશ્રમદાન કાર્યક્રમ…
વાંસદા તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ દિવસની ઉજવણીનું કાર્યક્રમ વાંસદા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલાછ ગામે પાણીની ટાંકીનું લોકાર્પણ,બસ સ્ટોપ,ગટરો નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયું ના કાર્યક્રમ અંતર્ગત…
નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ કલેકટર કચેરી નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાની ઉપસ્થિતીમાં આરોગ્ય…
Navsari: બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર…








