NAVSARI
ખેરગામ ગ્રામજનોએ ગૌચરણ જમીન પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે 2 ઓક્ટોબરે ખાસ ગ્રામસભાની માંગણી કરી”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગામના બાવળી ફળિયા ખાતે આવેલી વિવાવાદિત ગૌચરણની જમીન (ખાતા નં. 2929)ને ફરી ગૌચરણ તરીકે જાહેર…
UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત…
ગણદેવી તાલુકાના મેંધર ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી- કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઇ….
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા ગણદેવી…
નવસારી :ઉપરવાસ આજના ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધશે, સાવચેતી દાખવવા સૌને અનુરોધ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ઉપરવાસ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતા કલાકોમાં અંબિકા નદીમાં પૂર આવવાની શક્યતા છે. અંબિકા નદીના…
નવસારી: સ્વચ્છતા અને હરિયાળી પહેલ–ગણદેવી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની શાળાઓમાં સ્વચ્છતા જાગૃતિ તેમજ હરિયાળી શાળા બનાવવાની પહેલ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા…
નવસારી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સુકો અને ભીના કચરાના વર્ગીકરણ માટે સમજણ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ નવસારી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ દ્વરા ડોર ટુ ડોરપર્સનલ કમ્યુનિકેશન દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ…
Gandevi: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરાયું
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વિશાળ પ્રમાણમાં સફાઇ અભિયાનનું આયોજન…
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ–નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી…
નવસારીના વાંસદા ખાતે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત વાંસદા ગ્રામ પંચાયત ખાતે નવીન લાઈબ્રેરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે સેવા પખવાડિયું કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ગ્રામ…
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક…










