NAVSARI
-
નવસારી: જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્ય આર.સી.પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી…
-
શાળા–આંગણવાડીના બાળકોની સુરક્ષાને ખતરામાં મૂકતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ :ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડના રાખોડીયા તળાવ વિસ્તારમાં આવેલી આંગણવાડી, જેનો નિર્માણ કાર્ય ફક્ત 7 મહિના પહેલા પૂર્ણ થયું…
-
નવસારી: જલાલપોર તાલુકામાં રૂ.૨૯૫.૦૦ લાખના ખર્ચે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે કરાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા ૨૦, જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર. સી.પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) ના…
-
ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ડો.નિરવ પટેલે રજૂઆત કરી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વલસાડ જિલ્લાના ધરમપુર…
-
નવસારી:ધામણ સરકારી માધ્યમિક શાળા”પ્લાસ્ટિક મુક્ત શાળા”ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: નવસારી જિલ્લાના ધામણ ગામની ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલા વૈશ્વિક સ્તરના અભિયાનમાં…
-
નવસારી જિલ્લામાં ૨૧૦૭ લાખના વિકાસ કાર્યોનું આદિજાતી કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૦: નવસારી જિલ્લામાં આદિજાતી કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઈના વરદ હસ્તે…
-
ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ચીખલી તાલુકા કક્ષાનું યુવા ઉત્સવ કાંગવાઇ ખાતે યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી,…
-
નવસારી જિલ્લાના દિપલા અને ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી-કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ, મરીન સેકટર લીડરની કચેરી દ્વારા જલાલપોર…
-
વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની ટીમે રાણીફળિયા ગામે દીપડાના ચામડા સાથે 5 ઇસમો ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળિયા ગામથી પૂર્વ બાતમીના આધારે વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની…
-
Navsari: દિવ્યાંગ બાળકો/વ્યક્તિ માટે નવસારી જિલ્લાકક્ષાનો સ્પે.ખેલ મહાકુંભ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી અને સમગ્ર શિક્ષા કચેરી (…









