NAVSARI
-
નવસારી ખાતે કેબિનેટ મંત્રી નરેશભાઈ ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય વિરાસત સમાન યોગને વૈશ્વિક ફલક પર ગૌરવપૂર્ણ ઓળખ અપાવનાર દેશના યશસ્વી વડાપ્રધાન…
-
નવસારી:કેસલી તળાવમાં ગેરકાયદેસર માટી ખનનનો આક્ષેપ: ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા સામે ગંભીર સવાલો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેસલી ગામ ખાતે આવેલા તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના આક્ષેપો…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાત્રી ગ્રામસભામાં ખેરગામની ગટરનો પ્રશ્ન ઉઠ્યો, 25 વર્ષ જૂની યોજના સામે ઉઠ્યા સવાલો
300થી વધુ ઘરોના કનેક્શન ધરાવતી ગટર યોજના વારંવાર ઉભરાતાં ગ્રામજનોમાં રોષ, પાણીની સમસ્યા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ ખેરગામ, : મુખ્યમંત્રી…
-
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો…
-
નવસારી ખાતે જન કલ્યાણ શિબિરમાં પશ્ચિમ ઝોનના બીજા દિવસે 700થી વધુ લાભાર્થીઓ માહિતી મેળવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત, વિકસિત ગુજરાત મિશન-2047” અંતર્ગત આયોજિત જન કલ્યાણ શિબિર-2026ને નાગરિકો તરફથી સતત…
-
SSAમાં આઉટસોર્સિંગ ભરતીનો વિરોધ: ડૉ. નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કાયમી ભરતીની માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ (SSA) દ્વારા જિલ્લા અને તાલુકા કચેરીઓમાં વર્ગ-3 અને વર્ગ-4ની ખાલી જગ્યાઓ ખાનગી…
-
ખેરગામ તાલુકામાં ફૂડ પોઈઝનિંગના 20 કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું, ગોરી આશ્રમશાળામાં તાત્કાલિક આરોગ્ય તપાસ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના ગોરી ગામ સ્થિત આશ્રમશાળામાં તા. 15 જૂન 2026ની રાત્રે ફૂડ પોઈઝનિંગના 20 શંકાસ્પદ કેસ…
-
12 વર્ષથી અવિરત શિક્ષણસેવા: યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટે વાંસદામાં વિદ્યાર્થીઓને આપી નોટબુક અને શૈક્ષણિક કીટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યાદગાર ચેરિટેબલ ટ્રસ્ટનો શિક્ષણસેવાનો અનોખો ઉપક્રમ: સ્વ. ભુપેન્દ્રભાઈ ગાંધીની સ્મૃતિમાં વાંસદા તાલુકાની વડલી શાળાના…
-
નવસારી:પ્રથમ વર્ષ MBBSમાં 6 પ્રયાસોની માંગ તેજ: વિદ્યાર્થીઓ-વાલીઓએ સાંસદ મુકેશ દલાલ સમક્ષ કરી રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેશભરના પ્રથમ વર્ષ MBBSના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલા મહત્વના મુદ્દે વિદ્યાર્થીઓ અને તેમના…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન, નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે મળશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિકસિત ભારત – વિકસિત ગુજરાત મિશન 2047 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા **“જન કલ્યાણ શિબિર…









