NAVSARI
-
કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ…
-
નવસારી ખાતે કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં કોઈપણ ખેડૂત સહાયમાંથી બાકી ન રહે તેવી બન્ને મંત્રીશ્રીઓ સૂચના આપી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી…
-
જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે” — કથાકાર પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઉનાઈ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ભાવભર્યા શબ્દોમાં જણાવ્યું…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા છઠ મહાપર્વની ઉજવણીનો આગોતરા આયોજન કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સૂર્ય ઉપાસના અને છઠ પૂજન રુસ્તમ વાડી , હાંસાપોર તળાવ, મફતલાલ તળાવ…
-
નવસારી જિલ્લાના ખેરગામની ૧૯ વર્ષીય આસ્થાબેન ગુમ થયેલ છે.ભાળ મળ્યે નજીક પોલીસ સ્ટેશન સંપર્ક કરવું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર આસ્થાબેન સંજયકુમાર દલપત સિહ રહે- આછવણી રજપૂત ફળિયુ…
-
ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈ ખાતે “કથાકાર” ની દીક્ષા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના આચાર્ય કશ્યપભાઈ જાની ને ઉનાઈ માં ” કથાકાર ” ની દીક્ષા આપવામાં આવી…
-
હનુમાનજી રામના હૃદયમાં વસેલા છે, કારણકે તેઓ રામકથા સાંભળવાના રસિયા છે — ‘પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા’.” — પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવા વર્ષ 2082નો પ્રથમ સતસંગ વલસાડ તાલુકાના બિનવાડા ગામે જલારામ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લના…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના નેતૃત્વમાં, દર વર્ષની જેમ આ…
-
વાંસદાના ભાજપ અગ્રણીઓએ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જીલ્લાના આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમુદાયમાંથી આવતા નરેશભાઈ પટેલ જેઓ ગણદેવી સીટમાં ધારાસભ્ય છે.તેઓને કેબિનેટ…
-
ખેરગામ:ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” :- પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જગદંબાધામ” દેસાઈ વાડ પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિવર્ષ અનુસાર કાળી ચૌદસ ના પાવન દિવસે…









