NAVSARI
આધાર કાર્ડ હોય કે પાનકાર્ડ – પૈસા વિના કામ થતું નથી”: પંકજભાઈ તાઈડૈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના વાડ ગામે આવેલ ભવાની માતાજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત…
શ્રીમદ ભાગવત કથાની પુણાવતી — કૃષ્ણ–સુદામાની અમર મિત્રતાનો પ્રસંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલંડી ગામે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા આજે પરમ પૂજ્ય બાપુના પવિત્ર વચનામૃત સાથે વિશ્રામ તરફ…
નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા “સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૫ શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય-શહેરી-નિવાસી શાળાઓને તાલુકા અને…
બીલીમોરા ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ: ૧૨૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે…
વાંસદાના ઉનાઈ ગ્રામ પંચાયત ખાતેથી હર ઘર તિરંગા–હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે આજરોજ હર ઘર તિરંગા યાત્રા ગ્રામ પંચાયત ઉનાઇ ખાતેથી…
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ”મેઘ મલ્હાર”માં વાંસદાના જયકિશન મ્યુઝિકલના સભ્યોની સુરીલા સ્વરોની ધૂમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત રવિવાર, તા.10 ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ આયોજિત મેઘ…
ખેરગામમાં તિરંગા યાત્રા — સાઉન્ડ વિના શોર, સુરક્ષા નિયમોનો ભંગ અને પત્રકાર વિના સરકારી શોભાયાત્રા!
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આ યાત્રા માટે સાઉન્ડ સિસ્ટમની પરમિશન જ મળી નહોતી? કે પછી આયોજનમાં બેદરકારી થઈ? ખેરગામ તાલુકામાં…
ખેરગામ સરકારી કોલેજમાં રસાયણ શાસ્ત્ર દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે આચાર્ય ડો. એસ. એમ.પટેલના માર્ગદર્શન હેઠળ સપ્તધારા અન્વયે…
નવસારી: સર જે જે પ્રાયમરી શાળામાં જુનિયર કેજીના બાળકો માટે શેપ ડે ની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે આવેલ સર જે.જે.પ્રાયમરી શાળામાં જુનિયર કેજી ના બાળકોને આકાર ઓળખ શીખવવાના ભાગરૂપે બાળકો માટે…
નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓએ રેલી તથા માનવકૃતિના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો દર વર્ષે ૧૦…







