NAVSARI
ખેરગામમાં વિશ્વ આદિવાસી દિને નીકળેલી રેલીનું મુસ્લિમ બિરાદરો અને વ્હોરા સમાજ તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી ખેરગામ તાલુકા આદિવાસી સમિતિના નેજા હેઠળ ભાજપ, કોંગ્રેસ,આમ આદમી…
રા.ક.મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિવાસીઓનો વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર: નવસારી જિલ્લો *રા.ક.મંત્રીશ્રી હર્ષ સંધવી* •…
નવસારી NMC ગરિમા એવાર્ડ ૨૦૨૫ નોમિનેશન માટે સ્વ નોમિનેશન કરવા “QR કોડ” બાહર પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ ના શુભ અવસરે એક વિશિષ્ટ અભિવાદન સમારોહ આયોજિત કરવામાં…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃભકો, સુરત અને કે.વી.કે, નવસારી ના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેડૂત જાગૃતતા…
નવસારી જિલ્લાના મેડલ વિનર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ તથા વૃત્તિકા માટે ૩૧ તા. સુધીમાં ઓનલાઈન અરજી કરવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને…
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે દિવસીય”ઇકો ફ્રેન્ડલી”ગણેશ વર્કશોપ કાર્યક્રમ સંપન્ન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મનપા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ ૨૦૨૫: પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો પ્રયાસ હાથ ધરી બે…
ફ્રી સિટી બસ સેવા: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનો માટે વિશેષ ફ્રી બસ સેવા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભાઈ-બહેનના પવિત્ર બંધને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે…
વાંસદા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વાંસદા તાલુકામાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો નવસારી જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસની” ની ઉજવણી અન્વયે…
નવસારી: ગણદેવીની ડી.આઈ.કે કન્યા વિદ્યાલયમાં તણાવ મુક્ત-સ્વસ્થ શાળા બનાવવા માટે સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સર.સી. જે.ન્યુ હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી. આઇ. કે. કન્યા વિદ્યાલય ગણદેવી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત…










