NAVSARI
-
ચીખલી:ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને પતરાની વહેંચણી કરી દિવાળીના પર્વની ઉજવણી કરતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના તેજલાવ,બારોલિયા,ગોલવડ,તલાવચોરા વગેરે ગામોમાં ચક્રવાતે સર્જેલી તારાજીની અસરમાંથી હજુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો…
-
વિસનગરમાં આદિવાસી 12 તબિબી વિદ્યાર્થીઓને ફી ના અભાવે અભ્યાસ નહીં કરવા દેવાતા સમસ્ત આદિવાસી સમાજ મદદે પહોંચ્યો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વિસનગર મેડીક્લ કોલેજમાં 12 ગરીબ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશીપની સરકારી ફી જમા નહીં થતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને…
-
Navsari:રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે “આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી* *ન્યાય મહા અભિયાન’ હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ…
-
વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬થી રાણીફળીયા ચાર રસ્તા થઈ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા માટે ડાયવર્ઝન જાહેર કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત (મા.મ) વિભાગ નવસારી, પંચાયત (મા.મ.) પેટા વિભાગ કચેરી હસ્તક વાપી-ધરમપુર-વાંસદા-ઉનાઈ-શામળાજી ને.હા.નં.-૫૬ પરથી રાણીફળીયા…
-
ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામ ખાતે વાઘબારસની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી સંસ્કૃતિના મહાતહેવારો પૈકીના એક વાઘબારસની પૂજાનું આદિવાસી સમાજમાં એક અનેરું મહત્વ છે.આ દિવસે ઠેર ઠેર…
-
ખેડૂતો પર થયેલ અન્યાય સામે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીનો રાજ્યપાલને આવેદન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડઃખેડૂતો સાથે થયેલ અન્યાયકારક કદડા પ્રથા દૂર કરવા તેમજ ખેડૂતો પર દાખલ કરાયેલા ખોટા કેસો પાછા…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામનું નામ રાજયમાં રોશન કરનાર પ્રેઝી આહીરનું સન્માન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામની પ્રાથમિક શાળામાં ભણી 4*400 મિટર રીલે દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી…
-
નવસારી જિલ્લામાં અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોના સર્વેની કામગીરી હાથ ધરાઇ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સમગ્ર શિક્ષા નવસારી દ્વારા અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો પુનઃ શાળામાં પ્રવેશ કરે તે માટે જાહેર…
-
નવસારી જિલ્લામાં આવેલ (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી હસ્તક આવેલ વિવિધ માર્ગો ઉપર જંગલ કટીંગની કામગીરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, (માર્ગ અને મકાન) પેટા વિભાગ, ચીખલી દ્વારા જાહેર સુરક્ષા તથા માર્ગ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત”મ્યુઝિકલ ફાઉન્ટેન શો”માં પ્રથમ દિવસે ૧૦૦૦ થી વધુ લોકો ઉત્સાહ સાથે જોડાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાટા તળાવ મ્યુઝિકલ ફાઉન્ટેન શો નો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે…







